________________
"૧૭૮
સબોધ યાને ધર્મનું સ્વરૂપ અને સમય પણ તેને તે જ છે પણ એની વિધિ હું જાણતો ન હોવાને કારણે રક્ષાવલય મારી પાસે હોય તે શું અને ન હોય તે શું? આ રીતિએ ચિત્તમાં વિચાર કરતો કરતો ગભદ્ર જાલંધર નગર પહોંચી જઈને, ગભદ્ર ચંદ્રકાન્તાના ઘરની શોધ કરવા માંડી. જાલંધર નગરના રહશેને પૂછતે પૂછતે ગેભદ્ર ચંદ્રકાન્તાના ઘરે પહોંચી પણ ગયે પરંતુ ચંદ્રકાન્તાના ઘરને ગંભદ્ર શુન્ય પ્રાય ભાળ્યું આથી ગભ ગૃહરક્ષિકાને પૂછયું. અહીં કોઈ કેમ દેખાતું નથી? ગૃહરક્ષિકા બહેરી હતી. તેણે કાંઈ સાંભળ્યું નહિ, પણ કાને હાથ દીધા એટલે ભદ્ર પણ સમજી ગયો કે આ બહેરી છે. આથી ગભદ્ર મોટા અવાજે બોલ્યો. ભદ્ર મેટા અવાજે બે એનું પરિણામ એ આવ્યું કે તેના શબ્દને પાસેના ઘરમાં રહેલા ઈશાનચંદ્ર નામના વિદ્યાસિદ્ધિ સાંભળે. વિદ્યાસિદ્ધ અહિં આવ્યું નથી પણ અહીં તેને પકડી લાવવામાં આવ્યા છે. આ અવાજ ગંભદ્રને છે જ એ નકકી કરીને વિદ્યાસિદ્ધ પુરૂષ સામે અવાજ આપ્યો કે-ગભદ્ર તું આ તરફ આવ. હું અહીં રહું છું. વિદ્યાસિદ્ધ પુરૂષનું આ વચન કાને પડતાંની સાથે જ ગોભદ્ર એકદમ સુબ્રમમાં પડી ગ. શંકામાં પડી ગયેલ ગેભદ્ર જે તરફથી વિદ્યાસિદ્ધને અવાજ આવ્યો તે તરફ ડુંક ચાલ્યું ત્યાં તે તેણે વિદ્યાસિદ્ધને છે. એ વખતે વિદ્યાસિદ્ધ કેવી હાલતમાં હતું? એના શરીરને અનેક દોરડાથી એટલું બધું કસીને બાંધી દેવામાં આવેલું હતું કે એના પગ પ્રસારવાને પણ એ શક્તિમાન નીવડે નહી. ઈશાનચન્દ્ર વિદ્યાસિદ્ધને બંધનગ્રસ્ત જોઈને ગોભદ્ર એવી ભયભરી વિચાર પરાંપરામાં પડી ગયે. અને