________________
૧૬૦
સબોધ યાને ધર્મનું સ્વરૂપ પહેલાં દૃષ્ટિ પટઃ પછી જીવન પલ્ટો :- .
ધર્મ સાંભળો ય મુશ્કેલ છે; પુણ્યાઈ વિના એ. સાંભળવા ય મલતું નથી.
ધર્મ સમજ એ તે વળી વધુ મુશ્કેલ છે. પુરૂષાર્થ વિના એ સમજાતું નથી.
ધર્મ જીવનમાં પામ એ તે વળી એથી ય વધુ મુશ્કેલ છે; ધર્મ પામવા માટે ધર્મ સમજવું પડશે. અને ધર્મ વારંવાર સાંભળવો પડશે.
જેને પાપમાં મજા નહિ; તેને પાપની સજા નહિ...
1 - પતન તેનું ઉત્થાન -
ચાર કષાયની ચંડાળ ચેકડીમાં કેધ કષાય બહુ જ (બળવાન) ખતરનાક છે. ધ કષાય ઘણું વરસના તપના ફળને નાશ કરી દે છે.
સાધુ ઘણે તપી હતે. ધરતે મને વૈરાગ્ય શિબના ક્રોધ શકી થયે, ચંડકાશિઓ નાગ.” ચંડકૌશિક સપને પૂર્વભવ – ( કૌશિક નામના સન્નિવેશમાં ગભદ્ર નામને બ્રાહ્મણ હતો. તે ફરેક શાસ્ત્રમાં કુશળ (વિદ્વાન ) હોશિયાર હતા. તેને ધન સિવાય કોઈ પણ વસ્તુની ઉણપ ન હતી. એક લક્ષ્મી દેવીથી અંતરાય હતો. ગંભદ્રની પત્નીનું નામ શિવભદ્રા હતું. એ જ્યારે સગર્ભા બની ત્યારે પિતાના પતિને કીધું કે હવે તે પૈસાની જરૂર પડશે એટલે કાંઈક ઉદ્યમ કરીને પૈસા મેળવે. એટલે એની જે શાન્તિ હતી તેમાં વિક્ષેપ ઉભે