________________
૧૪૬
સòાધ યાને ધર્મનું સ્વરૂપ
છતાં કરવું પડયું. બીજે દિવસે મંદિર ઉધાડીને જોયુ તે એક પણ પાડો મરેલા નિહ, કુમારપાળે દેવીના પૂજારીઓને કહ્યું કે દેવી માંસલેલુપ નથી પણ તમે જ માંસલેલુપ લાગે છે. હિંસા કરવી એ મહાપાપ છે. જેએ માંસ ભક્ષણ કરે છે તેઓ પોતાના પેટમાં મરેલા જાનવરોની કબર બનાવે છે. જીવવું. તે સૌને ગમે છે. મરવાનું કોઈ ને વ્હાલું નથી લાગતું. વિષ્ણુમાં રહેલા કીડાને અને સ્વ માં રહેલા દેવ અને ઈન્દ્રને જીવન સરખું જ પ્રિય છે. અને મૃત્યુનો ભય પશુ બન્નેને સમાન જ છે. ખરાબ ચાનીમાં જન્મેલે ક્ષુદ્ર જીવ પણ મરવાને નથી ઇચ્છતા કારણ ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાનો આહાર સ્વાદવાળા જ લાગે છે. આથી સુન્ન અને વિવેકી જનોએ કોઈપણ જીવનો કોઈપણ નિમિત્તે વધ ન કરવા જોઇએ. હિંસક વ્યક્તિ દુઃખી થાય છે અતે અનંતા સંસાર કરે છે. પૂજારીઓને કુમારપાળે કહ્યું. તમે અમારા કુળમાં ખાટી માન્યતા પેસાડી દીધી છે. તમારા કહેવાથી કુળદેવીના નામે ભયકંર હિંસાએ આજ સુધી થતી આવે છે એથી મને ઘણો શાક થાય છે. મને ગુરૂ હેમચંદ્રાચાર્ય ન મળ્યા હેત તે મારી શી દશા થાત ? ખરેખર ! ગુરૂ વિના આવા પાપથી કોણ ઉગારે ! આમ કહીને કુમારપાળે સદંતર પાડાના વધ બંધ કરાવ્યેા. અહિં આ પાડાના વધતા બધ થઈ ગયા પણ બન્યું શું ? કેજે મદિરમાં પાડાને પૂર્યાં હતાં તે પાડાએએ દેવીની મૂર્તિને પેશાબ છાણના છાંટાથી તદ્દન ખરાબ કરી દીધી આથી લાકો ખેલવા લાગ્યા શું ? દેવીમાં આટલું