________________
જિદગી જ સાદ -
સબેધ યાને ધર્મનું સ્વરૂપ આવેલી જનતાની વિશાલ સંખ્યા ઉપર નથી. પરંતુ તમેએ જીવનમાં પાલન કરેલ (ધર્મ-આરાધના) સુંદર સદાચાર ઉપર છે.
યાદ રાખે! ન્યાયનિક શ્રીમદ્ રામચંદ્રજીને જે કર્મ સત્તાએ ૧૪ વર્ષ સુધી વનવાસમાં ધકેલી દીધાં. તે કર્મ સત્તા કોઈને છેડશે નહિ. માટે જ અશુભ કર્મ કરતાં વિચાર કરે.
એક કવિએ કહયું છે કેજિંદગી જબ તક રહેગી, કુરસદ ન હોગી કામ; કુછ સમય ઐસા નિકાલે, પ્યાર કરે પ્રભુ નામસે.
ધર્મ કરવા માટે વાયદો ન હોયકાલ કરે સે આજ કર, આજ કરે સે અબ; અવસર બીત જાયેગા, ફીર કરેગા કબ? સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ,
જીવનમાં ઉન્નતિ બે જાતની હોય છે, ભૌતિક અને આધ્યાત્મિક, ભગવાન અરિહંતદેવનું પ્રવચન કઈ ઉન્નતિ આત્મઘાતક અને કઈ ઉન્નતિ આત્મસાધક એ બતાવી રહ્યું છે. પૈસા બહુ મળ્યા, માનપાન સારા મળ્યા. અને પ્રતિષ્ઠા વધતી ચાલી, પણ તેથી આ અનંતકાળના પ્રવાસી આત્માની શી આબાદી વધી? કુડા કલિયુગમાં, ધર્મના કામમાં ગાડરિયે પ્રવાહ ઘણે ચાલ્યા છે. દુનિયાને રાજી