________________
૧૨૮
સòાધ યાને ધર્મનું સ્વરૂપ
કરે છે. આહા ! હું માનતા હતા કે મારા જેવા દુનિયામાં કોઈ બળવાન નથી. તે મુનિ પાસે આવ્યેા. આવીને પગમાં પડ્યા ને પાતાની ભુલની ક્ષમા માગી. અહા! હે મુનિ મે તમને ઓળખ્યા નહિ. મેં આપને કષ્ટ આપ્યુ છે. તે મારી મેટી ભૂલ થઈ ગઈ છે. શુ આપનુ તેજ છે. શું આપનું સૌં છે; આપ તા કીડી જેવા પામર પ્રાણીને પણ બચાવનારા દે. મે આપને મારી નાખવાના ઉપાય કર્યાં છતાં આપે મારા જેવા ક્રુર પ્રાણી ઉપર દયા કરી. આપ મહા ક્ષમાવાન છે, પવિત્ર છે. આ રીતે રાવણે મુનિની ઘણી જ સ્તુતિ કરી.
રાવણનું નામ સાંભળીને આપણને તેના ઉપર તિરસ્કાર આવે છે. ખરી ખરી રીતે રાવણ તેવા ન હતા. ભલે ભૂલ્યા ને સીતાજીને લઇ ગયા. પણ તેનામાં લાયકાત હતી. તેને બ્રહ્મચર્યંની નવવાડમાં એકની છુટ હતી કે મને સ્વીકારે તે સ્ત્રી સાથે મારે ભેગ કરવેશ. એટલે સીતાજીને ઘણી રીતે સમજાવી અને ધમકીઓ આપી પણ સીતાજી પેાતાના શીયલવ્રતમાં અચળ રહ્યાં. બાકી આ બધું ગત ભવાના કારણે અનતું આવ્યું છે. તે દરેકના ગત ભવાના સંબધો જ્ઞાની કહે છે. તે ઉપરથી સમજાય છે. સ`સારમાં દરેક સાથે જુદી જુદી રીતે સંબંધો થતાં આવ્યાં છે. રાવણ પ્રતિવાસુદેવ હતા. લક્ષ્મણજી વાસુદેવ હતા. નિયમા કાયદો છે કે વાસુદેવના હાથે પ્રતિવાસુદેવનું માત થાય અને નિયમા બન્ને નરકમાં જાય. ખાકી રાવણુ પ્રભુની ભક્તિ કરવામાં બહુ જ તલ્લીન રહેતા. એક વખતે અષ્ટાપદ ડુંગરે પ્રભુના