________________
સધ યાને ધર્મનું સ્વરૂપ નિર્બળ કદી કદી સબળ થઈ તે હચમચાવ્યાં પર્વત સંસારની રંગભૂમિ પર, નાટક અનેરાં ભજવતે પરભાવમાં તું રત રહયે, સ્વભાવને ભૂલી ગયે; મોંઘેરે માનવ દેહ પામી, પાપમાં ઝુલી રહયે. મમતા તજી સમતા મહીં, રમતાં રહે જે આતમા આ ક્ષણ વિનશ્વર દેહ જેડી, તે બને પરમાતમા. પ્રભુ વીરને એ જ્ઞાનદીપ, અંતર વિષે જે ઝળહળે; એ દિવ્ય નયને ઉઘડતાં, અજ્ઞાનતા દૂરે ટળે. બુદ્ધિ અનંતી આત્મમાં, ફેરવ હવે પુરુષાર્થને; પ્રભુને શિષ્ય કંકણ કહે, તું સાધજે પરમાર્થને.
પ્રગતિવાદના આ યુગમાં આપણી પ્રગતિ થઇ રહી છે કે અવગતિ? તે તે અત્યંત વિચારણીય વાત છે. બધી -વાતે બુદ્ધિ કેવળ ધર્મભાવના અને આત્માના ઉદ્ધાર માટે જ આટલી બધી હિનતા...જેમને ધર્મ પ્રત્યે અંતરનું બહુમાન હશે, એ તે ધર્મને નહીં ભૂલે, પણ જેમને ધર્મ કર્મને ખ્યાલ જ નથી તેવા છે માટે આવા પુસ્તકનું વાંચન ચેતના રૂપ કેવું થશે ?
ચાર ગતિ સંસારમાં, ભટકયે કાળ અનંત; પુણ્ય-પાપ સમજણ વિના, આ નહિ દુખ
અંત.(૧) જિનવરને જાણ્યા નહી, ન મલ્યા ગુરૂ નિગ્રંથ; મિથ્યા પરવશ છવડે, સેવ્યા અવળા પંથે...(૨)