________________
co
સદબાધ યાને ધર્મનું સ્વરૂપ
અને દિવસે બાદશાધતાં શોધતાં એક ગુફામાં તેમનાં દર્શન થયાં.
રાજાએ ભાવથી વંદના કરી, ભેટછું યુ... અને પેાતાનુ દુઃખ દૂર કરવાની વિનંતિ કરી, આનંદઘનજી મહારાજ તે અવધુત હતા, ચેગી હતા, જ્ઞાની હતા. કર્માંની ૧૦૮ પ્રકૃતિને તેઓ સારી પેઠે જાણતા હતા.
રાજાને તેમણે ઉપદેશ આપ્યા અને અનેક રીતે પોતાની પાસેથી એ અપેક્ષા રાખવી ખાટી છે, તે સમજાવ્યુ'. એ બધી કર્મીની લીલા છે, એમાં હું કંઇજ કરી શકુ' નહિ.
પણ અજ્ઞાની અને સ્વાથી રાજા તેા જીઢ પકડીને જ બેડો. ઉખર ભૂમિમાં પડેલી વૃષ્ટિ ફળ ન આપે, એમાં દેષ મેઘના ? હિજ.
તેવી રીતે કેવલી ભગવંતાની દેશનામાં પણ ઘણા મિથ્યાત્વી આત્મા (અભાવ)ને પણ દેશનાનું ફળ મળતું નથી તેમાં દોષ તીર્થંકર ભગવાને નથી જ? કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચ ંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કહે છે કે હે ભગવન્! તારા શાસન તથા ઈતર શાસનને સમાન માનનારા વિષ તથા અમૃતને સરખા માનનારા છે. શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જ્ઞાન માટે કોઇને શકા નથી.
સાડા ત્રણ ક્રેડ શ્લોકો પ્રમાણ ગ્રંથાની એમણે રચના કરી છે. આવા શિતસંપન્નને પણ આમજ કહેવું પડ્યું.