________________
સબોધ યાને ધર્મનું સ્વરૂપ પાસે જઈને પૂછે છે પ્રભુ! આ જે તમે બોલે છે તેને અર્થ હું સમજી શકતું નથી. એથી કૃપા કરી આ અર્થ સમજાવશે. સંન્યાસીએ કહ્યું તારે એને અર્થ સમજીને શું કરવું છે? તારી સૂરતા કાયા અને માયામાં લાગેલી છે તેથી તેને અર્થ તારથી સમજી શકાશે નહિ. પણ રામશંકરને તે - લગની લાગી છે કે કોઈ પણ રીતે એ સેનેટરી ને
અર્થ મારે સમજ જોઈએ. સંન્યાસીએ કહ્યું એને અર્થ સમજવાની હાર્દિક આતુરતા છે તે તારે મારા આશ્રમે આવવું પડશે. પછી રામશર્કર સંન્યાસીના આશ્રમે જવા લાગે. અને પ્રાણાયામની પ્રકિયા શિખી લીધી.
ગુરૂકૃપાથી થોડા જ સમયમાં રામશંકરે પ્રાણાયામ ઉપર પ્રભુત્વ મેળવી લીધું. (પ્રાણાયામ એટલે પિતાના આત્મા ઉપર કંટ્રોલ કેળવે તે મને પ્રાણાયામ કહેવામાં આવે છે.)
એક દિવસ સંન્યાસીએ રામશંકરને વેગ શિક્ષા આપીને ઘરે જઈને પ્રાણાયામ કરવા કહ્યું. એટલે રામશંકર એક દિવસ પ્રાણાયામની ક્રિયામાં જોડાયેલ છે. તે વખતે ઘરના લેકે જમવા માટે બોલાવે છે પણ બેલેજ કે? * પ્રાણાયામની પ્રક્રિયામાં રહેલે માણસ તે વખતે શબ (મડદા) જેવી સ્થિતિમાં હોય છે. રામશંકરને મડદા જેવી સ્થિતિમાં પડેલે જોઈ ઘરના લેકે કલ્પાંત કરવા લાગ્યા. આમ તેમ દોડવા લાગ્યા અને સંન્યાસીને બોલાવી લાવ્યા. તે વખતે ઘરના માણસે ઝરી રહયાં છે. સંન્યાસી તે લેકેને આશ્વાસન આપે છે. સાંભળે ! આ રામશંકર જીવંત થશે પરંતુ તેને સજીવન કરવા માટે કાળજાનું માંસ જોઈશે. બેલે આપવા