________________
ખંડ : ૧ લો કલેકમાં જોતિષચક છે, બાર દેવલોક છે, નવ વેકે. છે. ચાર અનુત્તર વિમાને છે. સર્વોપરી સર્વાર્થસિધ્ધનામક વિમાન છે. અને લેકાગ્રભાગે અનંત સુખભેકતા, નિરંજન માની સાદિ અનંતવાળી (મોક્ષ) સિદ્ધપુરી છે. અને લિકમાં ભવનપતિ આદિ ભવનવાસી વાણવ્યંતરે છે. સાત નારકીઓ છે. મધ્યકમાં ધરતી છે. અને તેના ઉપર અસંખ્ય દીપે અને સમુદ્ર એક પછી એક વીંટાયેલા છે. તથા સર્વ એક બીજાથી દ્વિગુણા મોટા છે, સર્વના મધ્યભાગમાં જંબુદ્વીપ છે. આમ તે અઢીદ્વિીપમાં જ સંસીપચેન્દ્રિયમનુષ્યના જન્મ હોય છે, એટલે મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જંબુદ્વીપ સૌથી પહેલે લાખ જન પ્રમાણ ગણાય છે. જંબુદ્વીપમાં જંબૂ નામનું વૃક્ષ છે. તેથી તે જબૂદ્વીપના શુભ નામથી પ્રખ્યાત છે. જંબુદ્વીપમાં દશ ક્ષેત્રો છે. તેમાં ભરત ક્ષેત્રના દક્ષિણ ભારતમાં ત્રણ ખંડ છે. તેમાં મધ્યમંડમાં
ર્યો મગધદેશ છે. કે જ્યાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ પવિત્ર પાદ પંકજોથી વિહાર કર્યો હતો, અને તેથી ત્યાંની ભૂમિ પવિત્ર કહેવાય છે. આ દેશમાં એક રાજગૃહી નામની નગરી હતી, તે નગરની પ્રજા ધર્મપરાયણ, એક બીજાને સ્વમાં શમાવી દેવામાં ઉદાર, સત્વ અને સત્યને સ્વજનેની જેમ આત્મીયતાથી ચાહનારી, ન્યાય અને નીતિને તે સ્વધનની જેમ દરેક કાર્યોમાં મોખરે રાખનારી, પરમાર્થ અને ભલાઈ તે ગળગુંથીમાંથી જ પાસે પચાવીને આવેલી હતી, રાજા પણ ન્યાયી, અને પ્રજા પણ રાજ્યભક્ત ! રાજાપ્રજાને