________________
૪૪
સબેાધ યાને ધર્મનું સ્વરૂપ
કાંઇક આપીને લાભ લઇ શકુ. ત્યારે સાધુએ જવાબ આવ્યો કે અમે તે! બધું જ ત્યાગી દીધેલુ છે. હવે એની વાતા કરવી ફાટ છે એટલે તુ તારે રસ્તે જા અને મને મારી
સાધના કરવા દે,
ત્યારે બાદશાહે આજીજી કરીને કહ્યું કે તે મને કાંઇક લાભ આપે! અને મારા હિતની વાત કહેા. એટલે સાધુ મહારાજે કહ્યું કે હે બાદશાહ ! તું એક વાતનો ખ્યાલ રાખજે કે “જે વસ્તુ આપણે બીજા કોઈને આપી શકતા નથી તે વસ્તુનો આપણે લેવાના અધિકાર પણ નથી. અને એ વસ્તુ છે જીવ,” બાદશાહ ! તું ઘણાના જીવ લે છે પણ તુ કોઇને જીવ આપી શકે છે ? બાદશાહે કહ્યુ. ના. તો તારે બીજાના જીવ લેવાને અધિકાર પણ શે ? એટલે આજથી પ્રતિજ્ઞા કર કે હવેથી કોઇના જીવ લઇશ નહી. (મારીશ નહી.)
એજ વખતે બાદશાહ સિકન્દરે સાધુ-મહાત્માની સમક્ષ પ્રતિજ્ઞા કરી. સાધુ મહાત્માને નમસ્કાર કરી ચાલવા માંડ્યુ અને પોતાની નગરીએ પાછા ફર્યા પછી પોતાના ધર્મગુરૂને કહ્યું કે જૈન સાધુ તા બાદશાહના પણ બાદશાહુ છે. તેમને જીતવાની તાકાત મારામાં પણ નથી. આ રીતે સિકંદર !!દ· શાહના ગવ ઉતારનાર જૈન સાધુમાં ચારિત્ર્યના પ્રભાવ કહે વાય. ચારિત્ર્ય કાંઇ મામુલી વસ્તુ નથી.
ચારિત્ર્યને તે દેવાના દેવ ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે. એટલે તા કૃષ્ણ (વાસુદેવે) ચારિત્ર્યની દલાલી કરી હતી. પોતે (વાસુદેવ) ચારિત્ર્ય લઈ શકતા નથી. કારણ કે વાસુદેવને ચારિત્ર્યના ઉદય હોતા નથી.