________________
ખંડ : ૧ લો
૪૧
ચારિત્રના તેજ આગળ બિચારાનું કાંઈ ચાલ્યું નહીં. એટલે વીલે મોઢે પાછા ફર્યા. અને જઈને સિંકદરને બનેલી ઘટના કહીં. ત્યારે સિકંદર ધુવાં કૂવાં થઈ ગયે અને બોલ્યા કે એ વળી જૈન સાધુ કયો મૂર્ણ છે કે મને હજી એ ઓળખતે નથી એને પણ બતાવી આપું કે જગતને જિતનાર સિકંદર પાસે તું એક કબૂતર છે. - સિકંદર પિતાના વજીર સાથે સિપાહીઓને તેડીને જૈન સાધુ જે પહાડ ઉપર હતા ત્યાં આવ્યા. સાધુ મહાત્મા તે તે વખતે કાઉસગમાં હતાં એટલે આંખ બંધ હતી. સિકંદરે કહ્યું કે હે સાધુ! શું કરવા આંખ બંધ કરીને ઉભે છે. આંખ ોિલીને જે. હું તારી પાસે જગતને જિતનાર (વિજેતા) સિકંદર ઊભું છું પણ સાધુ તો કાઉસગમાં હતા એટલે સિકંદરનું બેલેલું ફેકટ ગયું. સિકંદર પણ ચારિત્ર્યનું તેજ જેતે જ રહ્યો. શાન્ત ઉભા રહીને જોયા કર્યું કે હવે સાધુ શું કહે છે. સાધુએ કાઉસ્સગ પાળે એટલે આંખો ખેલી જોયું તે સામે મુસલમાન બાદશાહ ઉમે છે પણ સાધુને તો કાંઈ ભય હતા જ નહીં. એટલે કાંઈ પણ બોલ્યા નહી. ફરીથી સિકંદરે કહ્યું કે હે સાધુ! છે તું મારી આજ્ઞા નહીં માને તે હું તારા બુરા હાલ કરીશ. રાજીખુશીથી હું જે કર્યું તે માન્ય કરી લે. ત્યારે માધુએ કહ્યું કે હે બાદશાહ તું જગતને ભલે બાદશાહ હોઇશ પણ જે જગતને (સંસારને) લાત મારી ફકીર (સાધુ) થઈ જાય છે તેને તારા જગતની અને તારી કાંઈજ