Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જિનાજ્ઞાના પુરસ્કર્તા મહાપુરૂષોની વિસ્તૃત શ્રેણીમાં અગ્રિમ સ્થાન ધરાવનાર ! પૂજયપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે સંસ્કૃત ભાષામાં તે સ્થળે સ્થળે છે જિનાજ્ઞાનું મહિમાગાન કર્યું જ છે. પરંતુ ગુજરાતી ભાષામાં, સ્તવમાં અને સજઝા{ ચેમાં, પણ એમણે પિતાના હૃદયમાં રહેલા અવિચલ જિનાજ્ઞા પ્રેમને વારંવાર વ્યકત કર્યો છે.
એમની ગુજરાતી રચનાઓને સંગ્રહ “ગુર્જર સાહિત્ય સંગ્રહ' આ નામે ભાગ પહેલે અને ભાગ બીજે રૂપે પ્રગટ થયેલ છે. તેમાં ઝીણવટભરી નહીં પણ ઉપર છલી છે { નજર નાખવાથી પણ ઉપાધ્યાયજી મહારાજની જિનારીતિને દર્શાવનારા ખ્યાતીત છેઉલ્લેખ મળી આવે એમ છે. અહીં એ રીતે મળી આવેલા કેટલાક ઉલ્લેખની વાત કરવી છે. અહીં તેવા જ ઉલલેખની વાત કરવી છે, કે જેમાં કહ્યું કે આણા કૅ આજ્ઞા શબ્દો
;
*
*
*
*
*
*
આજ્ઞાપાલન, પરમેશ્વરને રીઝવવાને સર્વશ્રેષ્ઠ ઉપાય છે
– જય મુનિરાજશ્રી મેશરતિ વિજયજી મ. {
*
**
પષ્ટપણે આવે છે. તે સિવાય જેમાં ગર્ભિતરીતે આજ્ઞાની વાત આવતી હોય તેવા જેવા કે કે જિનભકિત, જિનમત, જિનવાણી, જિનવચન, જિનભાષિત, જિનગુણએમ ચરણની છે. 8 સેવા, શરણાગતિ, વચનરાગ, પ્રવચનરાગ, શાસનરાગ, શુદ્ધપ્રરૂપણપ્રેમ, ગીતાર્થ ગુણાવલી, છે સંવિગ્નપ્રશંસા, ભવભરૂસ્તુતિ, સિદ્ધાંતનિષ્ઠા, શાતિવિચાર, સત્યપ્રીતિ, સુવિદિત# મહાપુરૂષની નિશ્રા, સમ્યકત્વ માહામ્ય આવા બધા-ઉલેખની વાત અહીં કરી શકાય છે છે એમ નથી. એ કરવી હોય તે “ગુજર સાહિત્ય સંગ્રહની નવી આવૃતિ પ્રકાશિત કરવી પડે. 8 મેં મેરો મન નિશ્ચલ ને કને, તુમ આણ શિરધારી” (૭૩)
“તુજ આણા સુરલી, મુજ મન નંદનવન જિહાં રૂઢ (૮૭) ૦ “શિર તુજ આણ વહુ' (૧૨૧) - “તાહરી આણ હું શિર ધરૂ” (૨૧૨)
૦ “જિન ! તુજ આણ શિર વહીએ (૨૨) ૨ ૦ “તુજ આણુ તુજ મન વસી” (૨૩૩) I - તેરી અણુ મુજ સુપ્રમાણ (૨૩૮) છે પ્રભુને આવું કહેવા માટે ઉપાધ્યાયજી મહારાજ પૂરેપૂરા અધિકારી છે. કેમ કે છે છે તેમણે જિનાનો પૂરેપૂરે પરિચય મેળવ્યું છે અને તેથી તેમના હૃદયમાં જિનારા પ્રત્યે 8 5 અવિચલ પ્રેમ પ્રગટ છે.
0
0
0