Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Grease
જા રાવલ છે
કે
- દશારવિશિશ
પ્યારા ભૂલકાઓ,
મમતા પૂર્વક મકલાવેલ તમારા લખાણે મળ્યા છે અને મળતા રહે છે. સાથે આ પ્રસંગે ખાસ જણાવવાનું કે
૧. લખાણે ટુંકા અને ઉપાગી. ૨. આબાલ વૃદ્ધોને ગમે તેવા. ૩. સારાં અને જલ્દીથી પચી જાય તેવા. ૪. સારી સાદી સ્વચ્છ શેલીમાં. ૫. સ્વચ્છ અક્ષરે.
૬. કાગળની એક જ બાજુએ. લખી મોકલશો તે જ તે સ્વીકારાશે. લખાણ મોકલે તે લખાણ નીચે તમારું શુભ નામ, ઠામ, વય, ગામ આદિ લખવું ચુકશે નહિ. તમારા લખાણે ક્રમશઃ પ્રગટ કરવા પ્રયત્ન શીલ બનીશ.
શબ્દ લાલિત્યમાં ઘણું ભૂલકાઓ લાભ લે છે પરંતુ શાંતચિત્તે વિચારીને ઉત્તર આપવામાં આવે તે ઘણુ વિજેતાઓને ઈનામ મળી શકે માટે એકાગ્ર ચિત્ત શબ્દ લાલિત્ય ભરવા ભલામણ. બસ, વધુ અવસરે. -
જૈન શાસન કાર્યાલય, જામનગર, –રવિશિશુ લોભના કારણે
લેભના કારણે ડાહ્યા માનવીએ ખરાબ લાભના કારણે ડાહ્યા માનવીઓના મન કાર્ય કરતા ખચકાતાં નથી. ડેલ્યા કરે છે.
લેભના કારણે ડાચા માનવીઓનું લેભના કારણે ડાહ્યા માનવીએ દુર્ઘટ મનડું નિર્મળ રહેતું નથી. પંથ સંચરે છે.
લાભના કારણે ડાહ્યા માનવીએ સગાલભના કારણે ડાહ્યા માનવીઓ કેઈની
પણને પણ વેગળું મુકે છે. મર્યાદા રાખતા નથી.
લેભના કારણે પુત્ર પિનાને હણવા લોભના કારણે ડાહ્યા માનવીઓ ઘર 5
તૈયાર થાય છે. મુકીને રણમાં મરે છે.
લાભના કારણે ડાહ્યા માનવીઓ ઉચ્ચ. લેભના કારણે ડાહ્યા માનવીઓ મરીને નીચના ધંધા આચરે છે.
ફણિધર નાગ થાય છે. - લોભના કારણે ડાહ્યા માનવીએ પાપ લેભના કારણે ડાહ્યા માનવીઓને કઈ ભણી પગલાં ભરે છે.
વિશ્રવાસ કરતા નથી.