Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૪ :
ઠેલાય. એ તુ... અને હુ... શિરછત્ર પિતાજીના સુવિનીત પુત્રો હોવા છતાં મને એ કૈાઇ રીતે ઉચિત નથી. માટે ભાઇ ભરત ! રાજય સ્વીકારવામાં તને કેઇ પણ પ્રકારની સ્પૃહા નથી, એ હુ' સારી રીતે જાણુ` છું; છતાં આપણા ઉપકારી માતાપિતાના વચનની ખાતર તારે અચૈાધ્યાનુ` રાજય સ્વીકાg' જ જોઈએ. હું તારા વડિલ તને આ જાતની ફરજ પાડું છું. આ વિષે કાઈ પણ પ્રકારની આનાકાની એ તને કઈ રીતે શાભે નહિ.
તરીકે
કરવી
(વડિલબંધુ રામચન્દ્રજીના આ આદેશને સાંભળી ભરતની છાતી ભરાઈ જાય છે. આંખમાંથી આંસુ ટપકી પડે છે. તેએ રામચંદ્રજીના ચરણમાં નમી પડે છે.)
ખરેખર
હુકક
રા ય
ભરત :– (ગાદૂ કંઠે વડિલખ રામચંદ્રજીને) પ્રિયબંધુ ! આપ ફાઇ મહાન પુરૂષ છે. અયાયાની રાજ ગાદી માટેના આપને અધિકાર કે હાવા છતાં, સવ` રીતે અધ્યાના સિહાસન માટે આપ લાયક હાવા છતાં, પરમેાપકારી પિતાજી તથા માતા કે કેયીનાં વચનની ખાતર આ સઘળું તૃણુની જેમ આપ આજે ત્યજી દેવા તૈયાર થયા છે. ભાઇ ! આપની મહત્તા કોઇ અજબ છે. આપનું વ્યકિત વ કાઇ અલૌકિક છે. ઇક્ષ્વાકુ વ’શના વારસામાં જે પ્રકારના અનુપમ ત્યાગ, અદ્ભુત સ્વાર્થ બલિદાન તા અનન્ય વિવેકિતા હૈાવા જોઇએ, તે તે બધા ગુણા આપનામાં આજે હું મૂર્તિમંત થયેલા જોઈ શકુ છુ.... પ્રિયતમ બંધુ ! પૂજય
: શ્રી જૈન શાસન (ઠવાડિક)
પિતાજીની પાછળ તેઓના સયમમાગે પ્રયાણ કરવાની મારી અભિલાષા પ્રથમથી જ હતી, તે આપ સારી રીતે જાણા છે. હાલ એ માગે જવાની વાત તે જાણે વિસરાઇ ગઇ છે. માતા કે કેયીના પુત્રમાહે રાજકુળમાં આજે નવુ. વાતાવણ ઊભુ
કર્યુ છે. એ આપ જોઈ શકો છે. પિતા દશરથ મહારાજાના પુત્ર તરીકે રાજયસિ’હાસન ત્યજી દેતાં આપ જેવા ઇક્ષ્વાકુ વડાની ક્રીતિ તથા શિરછત્ર મહારાજા દ્વારથ જેવા પિતાની પ્રતિષ્ઠા શાભાવી રહ્યા છે. તા બંધુ ! હું પણ તેજ પિતાને પુત્ર છું. આપ જેવા વિલ બંધુને નાને ભાઈ છું. રાજ્યસિહાસનને પિતાનાં વચનની ખાતર ત્યજનાર વડિલમ" શમચંદ્રજીના લઘુ
દશરથ
ખં ભરત, માતાના માહને વશ થઈ અયાયાની રાજગાદી પર બેસી ઇક્ષ્વાકુ વ શની ઉજવળકીતિ તથા પિત મહારાજાની પ્રતિષ્ઠાને કલક લગાડે એ શું આપને સારુ' લાગે છે? ના, એ કદિ નહિ જ ખને, ભાઈ! દશરથ મહારાજના પુત્ર તથા તમારા લઘુ ખ' તરીકે ભરતનું નામ સૌંસારમાં ગૌરવપૂર્વક રહે એ શું આપને ઈષ્ટ નથી ?
(ભરત રાજ્ય સ્વીકારવા તૈયાર નથી દશરથ મહારાજાએક કેયીને આપેલું વચન આમ નિષ્ફળ બનતુ જોઈ પિતાજીના વચનની પ્રતિષ્ઠા કાઈ પણુ ર તે રહેવી જોઈએ એ વિચારથી મનમાં કાંક નિશ્ચય કરી રામચ`દ્રજી પિતાજીને હાથ જોડી કહે છે. )