Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
9
-
શિમરાપરજી મહારાજ
'OW સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ooooooooooooooooo
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0
૨ . રાગને લઈને જે પ્રેમ થાય. તેનાથી સારી ચીજ પર પ્રેમ થાય તે હિત થાય અને 9
ખરાબ ચીજ પર પ્રેમ થાય તે અહિત થાય. રાગથી પ્રેમ જમે. રાગ એ કારણ છે અને પ્રેમ એ કાર્ય છે. રાગ મેહનીયના 0 ઉદયથી પ્રેમ જન્મ. પ્રેમવાળી વસ્તુ મળે તે રતિ જમે અને પ્રેમ વગરની વસ્તુ છે
મળે તે અરતિ જન્મ. રતિ મેહનીય અને આરતી મહનીય તે પાપ છે. 0 . શરીર પર જેને પ્રેમ હોય તે કેહથી મૂઢ છે. સમજણ વગરનો છે, તે હિતા- 0 9. હિતની ખબર નથી તેથી તેની બધી પ્રવૃત્તિ દુખ માટે જ થાય. ૨ ૦ દુનિયાદારીના સુખને અથી તે હિતને વૈરી !
દુનિયાદારીના રોગના કારણે જ મોટો ભાગ મંદિરમાં જાય છે, પૂજાદિ કરે છે કેમ કે તેને સાંભળ્યું છે કે, આ-આ કરીએ તે સુખ મળે. તેથી અસલમાં તેને રાગ
ભૂંડે નથી લાગ્યો. * ૦ મેહની મૂઢતા ખરાબ વસ્તુ પર રાગ કરાવે. મિહની મૂઢતા ટળે અને વિવેક પદ 9
થાય તે તે સારી ચીજ પર રાગ કરાવે. મેહની મૂઢતા ગાઢ મિથ્યાત્વના ઉદયથી 0
થાય. વિવેકનાં પ્રાપિન તે ગાઢ મિથ્યાત્વના પશમથી થાય ! ૦ તમને કેના કેના પર રાગ-દ્વેષ આદિ છે તેના પરથી સમજાય કે રાગ મેહનીય છે
ષ મેહનીય આદિને તમે સદુપયોગ કરે છે કે દુરૂપયેગ કરે છે ? છે . તમને સં ' : સામગ્રી ગમતી હોય, ધર્મની સામગ્રી ન ગમતી હોય સંસાર ?
સાચવવાનું મન હેય, ધર્મ સાચવવાનું મન ન હોય તે સમજી લેવું કે તમે 9 છે મેહથી મૂઢ છે.
0
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું નિર૪૫૪૬