Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
wooooooooooooo 게
*00000*O*@‹
0
0
ð
0
પ્રમાદ સામે આંખ લાલ ન થાય તા ધમ સામે મીઠી આંખ થાય હિ
૦ વિષય-કષાય જેને સાચા લાગે તે સમજદાર ગણાય કે મૂરખ ગણાય ? કેમકે પ્રમાદ 0 ન છૂટે તે મ` સારી રીતે થાય નહિ.
0 સ'સાર તે પાપનુ· ઘર છે કેમકે પાપ કર્યા વિના ચાલતા નથી.
0 0
.
0
આરંભ અને પરિગ્રહ દુર્ગાંતિના કારણ છે. તે એ વિના સ'સાર ચાલતા નથી તે 0 પછી સ`સારને સારા કેમ કહેવાય ?
d
.
.
.
.
Regd. No. G. SEN 84
poooooooo
- S Rall
О
સ્વ ૫.૫ આચાર્યદેવેશશ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા
સારા થવાની-ગુણ પામવાની જેની ઇચ્છા હોય તેનું જ જીવન ધીમે ધીમે સુધરતું જાય. આવી જેની ઇચ્છા ન હેાય તેનુ" જીવન બગડતુ'જ જાય.
સારી ચીની અવગણના કરવી તે તે સારી ચીજ ઘણા કાળ સુધી મળે નહિં તેવુ પાપ બંધાય !
oppopot
આગળ ચારટા ચારી કરતા હતા. આજે મેટા શાહુકારા ચાર છે. એટલુ' જ નહિ. ચે.રીના ન્યાય કરનાર ચેર છે. તે શાહુકારને પજવે છે અને ચારટા ને પોષે છે. આને ધંધા કહે તેના જેવા ગમાર એક નથી, ભયકર આચ૨ કરનારને 0
0
ધંધા કહેવાય ?
0
corpor
આજે તમે પાપથી ‘નિ ય’ છે, પાપની સજા નથી. તેમ માના છે એટલું જ 0 નહિ પરલોક પણ માનતા નથી તેથી તમારા હૈયા ધિઠ્ઠાં અને નર બની ગયા છે. Ö
ધર્માં તે મહેનત વગર મળે જ નહિ યારે પૈસે મહેનતથી મળે તેવા ય નિયમ
નહિ. તે માટે તેા પુણ્યાય જેઇએ.
જીવાય માટે સર્વાંવિતિ તે જ ધમ
સારી રીતે જીવવું તે સાધુ જ થવુ' પડે. દોષ વિના પાપ વિના સાધુપણામાં જ દેશવિરતિ તે ધર્માધમ ત્યાં ધર્માં સરસવ Ö
જેટલા અને અધમ મેરૂ જેટલા.
0
0
(0*000:00000000000000000
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તત્રી, મુદ્રક, સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું મન : ૨૪૫૪૬
પ્રકાશક