Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૧૦૯૮
* : શ્રી જૈનશાસન (અઠવાડિક) છે તે કામ લાગે. આ માર્ગાનુસારી જીની વાત કરું છું, તમે તે બધા મોટ, મોભા { છે તે તમારી મૂડીને કેટલમે ભાગ ધર્મ ખાતે છે. આજે તમે બધા તમ રી મૂડી છે છે અર્ધો ભાગ તે કાઢવાના નથી તેની ખબર છે. પણ જો તમે બધા નકકી કરે કે હું છે
જ્યાં રહેતે હેઉં ત્યાં પ-૧૦ કે ૧૫% જેટલી રકમ મંદિર, ઉપાશ્રય. સાધર્મિક છે ભકિત આદિ માટે જુદી કાઢીશ અને જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં જાત તપાસ કરી છે મારી જાતે જ મોકલી આપીશ. તે સાતેક્ષેત્ર સાધારણ આદિ તરબળ થઈ જાય ને? આ કે આજે સાધારણ તે તે સુખી લેકેની માનસિક દુખનું રીબાઇનું છે ને પ્રદર્શન છે.
ભગવાનની ભકિત આપણે આપણા સંસારને નિસ્તાર કરવા કરવાની છે # છે આપણું આત્માના કલ્યાણ માટે કરવાની છે. ભગવાનને પૂજા જો ઈતી નથી, છે. આપણે જોઈએ છે. પૂજારી આપણી કમજોરીથી રાખીએ છીએ. તેને પગાર કેણ આપે? 8 પૂજારીને પગાર, કેસર, સુખડ આદિ બધી સામગ્રી પોતાની હોવી જોઈએ.
ભગવાનને ધર્મ પામવા સુંદર મન જોઈએ. આ શરીરની ગુલામી કરવાની નથી, 8 # શરીર પાસે ગુલામી કરાવવાની છે. શકિત મુજબ ધર્મમાં વ્યય કરવો જોઈએ. દુ:ખને છે છે જેથી વેઠતા શીખવું જોઈએ. સુખ સ્પશે નહિ તેની સાવધગિરિ રાખવી જેથી એવી છે { તાકાત આવે કે, દુ:ખ વેઠાય અને સુખ છેડાય. આ વાત સમજે તેવા અત્મા માટે છે છે આ સંસાર એ સાગર નથી પણ ખાબોચીયું છે. તે આત્મા ચાલ્યો. થોડા જ કાળમાં 8 ? મે ક્ષે પહોંચી જવાને. સૌ આવી દશાને પામો તે જ ભાવના. વિશેષ હવે પછી
-: અધમ અને ઉત્તમનું લક્ષણ :ઉત્તમ અહમ વિયારે વીમસહ કિં મુહા બુહા તુમ્ભ અહમો ન કાયથ્થાઓ કય-નુણે ઉત્તમે ન ને છે
છે હે પંડિત ! તમે ઉત્તમ અને અધમના વિચાર કરવા શા માટે તર્ક-વિતક છે. 5 કરે છે? કારણ કે કૃતદન કરતાં બીજો કોઇ અધમ નથી અને કૃતજ્ઞથી બીજે કઈ જ તે ઉત્તમ નથી.