Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Regd No. G-SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) 2
-
1ર (રિ મેં
HTT TT T
T
LIST
હ૦૦૦
SAષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦
૦
૦
૦૦૦૦૦૦૦-૦૦ ૦ હeseaહ૦૦
૦
0 , શાત્રે સારા માણસના હૈયામાં જે હોય તે જ લખ્યું છે. આત્મામાં જે કાંઈ 9
સારાપણું છે તેનું પ્રતિબિંબ એટલે શસ્ત્ર. 6 - જે ઈચ્છા મુજબ જીવે તેને બેઠું કરવું જ પડે. 1 - પિતાની જાતને ઓળખવા ઉપદેશ સાંભળવાન છે. છે . જેને સંસારનું સુખ ગમે તે ડાહ્યો કયારે બેવકૂફ બને તે કહેવાય નહિ.
સુખી થવાની ઈચ્છા તે મેહની મૂઢતા છે. સારા થવાની ઈછા તે આત્માની ?
લાયકાત છે. 0 - પોતાની જાતને નહિ જેનારા અને બીજાની વાત કરનારા કદિ ધર્મ પામે નહિ! 9 છે જે પૈસાને અને સુખને ભુખે છે અને તેને સારું માને તે ઊદ માગે છે તે ચાલ્ય સમજે. છે કર્મ કદિ કેઈના પર ઉપકાર કરતું નથી. તે તે બધા પાસે પા૫ જ કરાવે છે. શું કે કેમ તે અપકારક જ છે. તે ઉપકારક હોઈ શકે નહિ. ધર્મને વૈરી તે ક. ધર્મ 9
પામવા-પાળવા નહિ દેનાર તે કર્મ. કમ તે દેવ-ગુરુ-ધર્મને પણ મનવા દે છે
નહિ. આવા કમ પર વિશ્વાસ રખાય ? છે . આત્મા અને શરીરને એક માને તે મહામિથ્યાદષ્ટિ છે. છે . સંસારના રસિયા સંજ્ઞી હોવા છતાં અસંજ્ઞી છે કેમકે સારા વિચાર કરવાની ! ૐ તાકાત નથી.
. સુખની ઇચ્છા જ સઘળાં ય પાપોને આમંત્રણ દે છે. ખાવા-પીવા, મેજ-નજદિના છે 1. લોભી કયા કયા પાપ ન કરે ? છે . આપણે ત્યાં ભણતર ઓછું હેય. સમજણ ઓછી હોય તે ચાલે પણ બેટી પકડ 9. છે ન ચાલે. હooooooooooooooooooo0
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાથક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં પીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છે ૨૪૧૪૬
૦૦૦૦૦૦ පපපපපපපපපපපපපපපපපප