Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૭૬ :
શ્રી ઃ જેનશાસન (અઠવાડિક)
સ્કાર કરીને સીધે જ પવનંજય અંજનાના દથી ભરાઈ ગયેલા પવનંજયે આખરે પિતાના આવાસ ઉપર ગયે. અંજના વગર નિસ્તેજ મિત્ર પ્રહસિતને કહ્યું- હે સખા જઈએ તૃપિતાને બનેલા આવાસને જોઈને ત્યાં રહેલી એક જણાવ કે રાત દિવસ આ પ્રશિવમાં ભ કતાં ભમતાં સ્ત્રીને પૂછયું કે-અંજના કયાં છે ?' મેં સર્વત્ર અંજના સુંદરીની કરી ધ પણ તે
તે સ્ત્રીએ કહ્યું-વિજયયાત્રામાં તમેં ગયા કયાંય મળતી નથી હજી પણ આ જંગલમાં હું તેની પછી કેટલાક દિવસ ગયે છત ગર્ભો૫. શોધ કરીશ. અને જે શોધતાં શોધતાં તે મળી ત્તિના દેષથી કેતુમતીએ તેને કાઢી મૂકી જાય તે તે ઠીક છે. અને નહિ મળે તે છે. મહેન્દ્ર રાજાના નગરની નજીકમાં લઈ હું અગ્નિમાં પ્રવેશ કરીશ.' જઈને પેટ માટે આવું અકાર્ય કરનારા
આ પવનંજયને સંદેશ લઈને જલદીથી
પ્રહસિત નગરમાં જઈને પ્રહલાદ રાજા પાપીઆરક્ષકે વડે ભયથી આકુળ હરણની
અને કેતુમતી રાણીને આ સંદેશે કહી જેમ જંગલમાં તજી દેવાઈ છે.
સંભળાવ્યો. અને સાંભળતાની સાથે જ | આટલું સાંભળતાની સાથે જ પવનંજય કેતુમતી મૂરછ ખાઈને ધરતી ઉપર ઢળી પવનના વેગથી પારેવાની જેમ જલદીથી પડી. અને માનમાં આવ્યા પછી કહેવા સસરાના નગરમાં આવ્યું.
લાગી કે– પ્રહસિત ! માતને, નિશ્ચય પણ જેની મળવાની આશાથી પવન- કરી ચૂકેલા દઢ નિશ્ચયવાળા પ્રિય મિત્રને જય અહીં આવ્યો હતો તે અંજના અહીં વનમાં એકલે મૂકીને તું શા માટે આવ્યો? પણ જોવા ન મળતાં પવનંજયની હતાશાનો અથવા તે વિચાર્યા વિનાનું કરના) પાપીણી કેઈ સુમાર ન રહ્યા તેણે એક સ્ત્રીને પૂછયું એવી મેં નિર્દોષ અંજનાને અરે રે! શા “શું અહીં મારી પ્રેયસી અંજના આવી
માટે કાઢી મુકી ? નિર્દોષ એક સતિ સ્ત્રી હતી કે નહિ ?
ઉપર અજુગતુ કલંક ચડાવવાનું ફળ તે તે સ્ત્રીએ પણ કહ્યું કે-સખિ વસંત
- આજે જ મને અત્યારે મળી ગયું છે. અતિ
ઉગ્ર પાપ કે પુન્યનું ફળ આ જ જનમમાં તિલકની સાથે અહીં અંજના ( પિતાના મળી જાય છે. (એક સતિને કલંક થડાવવાના ઘેર આશરે મળવાની આશાથી) આવી મારા ઉગ્ર પાપનું ફળ મને અત્યારે જ મળ હતી પરંતુ ગર્ભના કારણે પુત્રીને દુરશીલ ગયું છે. સતિ જેવી પુત્રવધુ અને પ્રાણપ્યારે દુરાચારી સમજીને માતા-પિતાએ તેને પુત્ર આ બન્ને વિનાની હું થઈ ગઈ છું.) (તેનું મોઢું પણ જોયા વિના) કાઢી મૂવે આ રીતે કરૂણે વિલાપ કરતી કેતુમતીને
- પ્રહલાદ રાજાએ કેમ કરીને શાંત કરીને આ વચન સાંભળીને હાથી હણાયે સૈન્ય સહિત તે પુત્ર તથા પુત્રવધૂની શોધમાં હેય તેમ દુઃખી દુઃખી થઈ ગયેલે પવન. ચાલી નીકળ્યા. અને દરેક સ્વજના નગર જય પ્રિયાની શોધમાં વન-જંગલમાં રન શોધ માટે મોકલ્યા, પુત્ર અને પુત્રવધુને
તરફ પિતાના માણસે અજના-પાન જયની રાન ભટકવા લાગ્યું. પરંતુ ક્યાંય પણ શોધતાં શોધતાં પ્રહલાદ રાજા ભૂતવનમાં અંજનાને અણસાર ન મળતાં ખેદ-વિષા આવી ગયા.
(ક્રમશ:)
હતી.”