Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. ૧૦૦૨ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
આવક જોઈને ખર્ચે નકકી કરો. આ તમને મંજુર છે? ફલાણુ પાસે આવું છે છે અને તેવું તે જોવાનું નહિ. પુર્ણ કરીને આવ્યા તેની સામે લાલ આંખ કરાય નહિ. 8 I hઈ પુણ્યાગે સુખી તેમાં આ પણા બાપનું શું જાય? બીજાને સુખી જઈ તમને શું ? તે થાય છે? તેના પુણ્ય પ્રમાણે તે ભગવે તેમાં આપણે શું ? મારે તો મારી આવક છે મુજબ જ જીવવું છે તે નકકી કરો તે દુઃખ રહે કે જાય? બધી આવક ખાઈ જવી છે
તે તે મૂરખનું લક્ષણ છે. જે આવક છે તે કાયમ જ રહે તેવી ખાત્રી છે? ન રહે છે તે 'દિ શું થાય? અને પિતાની પાસે જે ધન હોય તેને સ્થાને ઉગ કરે પણ છે 8 અસ્થાને નહિ. નીતિના આ બે નિયમ નકકી કરે તે બધા મહાસુખી છે, કે ઈ દુઃખી છે !
નહિ. કોઈનું સુખ જોઈ બળવું નહિ. બીજાના સુખે આપણે દુઃખી થવું નહિ. પિતાને છે 8 સુખ જોઈએ, બીજાનું ખમાય નહિ–આ અંધાપો કઈ જાતનો? આવાને કઈ સુખી કરી શકે ?
મારે તમને શ્રી જિનભકિતની વાત સમજાવવી છે પણ જોઈએ તેવા પાત્ર છે છે વર્તમાનમાં મળતા નથી. મોટોભાગ આવનારો એમ કહે છે કે-“અમને દુઃખ થી બચાવે, 8 સુખી બનાવે અને પછી ધર્મની વાત કરો.” તે તે બની શકે તેમ છે ખરું? અમે છે અમારા મા-બાપ, નેહી સંબંધી આદિ છોડી કાંઈ તમારી ખાતર નીકળ્યા નથી. તમારું * દુઃખ ટાળવા અને તમને સુખી કરવા ગયા તે અમારો ય પત્તો નહિ લાગે. અમે તે હું છે તમને સાચે માર્ગ સમજાવીએ પણ તમારા માટે ભીખ માગવા ન નીકળીએ . 8 આજની જ વાત જુઓ. જગતને-દેશને સુખી કરવા નીકળેલા નેતા એ આજે છે છે ક્યાં છે? છેક ૧૯૧૭ની સાલથી હું કહેતો આવ્યો છું કે, તમારા નેતાઓ ધે મા ! જ છે. અહિંસાને ઉપગ સ્વરાજ મેળવવા કરાય નહિ. ત્યારે અમે ગાંડા લાગતા હતા, છે દેશ-કાળના અજાણ લાગતા હતા. જેની તમે જે બેલાવતા તેની આજે હા વેધ કરે છે જ છે. તમારા નેતાઓએ તમને ખોટા રવાડે ચઢાવી તમારું સત્યાનાશ કાઢયુ. આજથી છે આ વર્ષો પહેલા કાળું બજાર સાંભળ્યું હતું ? એક નંબર અને બે નંબરના રેસા જેવું છે
હતું ? બજાર પણ કાળું. પૈસાના નંબર પણ એક છે. તે કાળ સારે કહેવાય? છે 8 બધા જ અનાડિ પાકયા. અપવાદે સારા હોય તેની ના નથી. બધી છે ખાઈ તમે જ છે અહીં જ કરે છે. અહિંસાથી સ્વરાજ મેળવનારા આજે ઘેર ઘાતક થયા છે. તે તે સત્યની વાત કરનારા, આજે અસત્ય ગળથુથીમાંથી શીખવે છે. ચોરી અને તે પણ છે છે કાયદેસરની તેનું શિક્ષણ ધમધોકાર ચાલે છે. આજે તમે બધા મરો કે છે, તેની કેને આ જ પડી છે! એકસીડન્ટે કેટલા થાય છે. તે પણ હમણા હમણાથી સંભળાય છે. આને છે છે પાછો માનવ કલ્યાણ યુગ કહેવાય ! ! તમે બધા ભણેલા છે કે અ ણ તેની જ