Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૩૬ .
: શ્રી નશાસન (અઠવાડિક)
પ્રવચન થયેલ બાદ પારણુ થયેલ પૂ શ્રી ગયા બધા લાભ લીધે અગ્નિ સંસ્કાર હસમુખભાઈને ત્યાં પ્રવચન ગુરૂપૂજન આદિ કર્યો જીવદયાની ૧૫ હજારની ટીપ થઈ. થયા બીજે પણ બે પુન્યશાળીઓને ત્યાં સાધ્વીજી મ. એ ૨૦૧૦માં ફા. સુ-૩ પ્રવચન ગુરૂપૂજન આદિ થયા પ્રસંગ ધોરાજીમાં પૂ. આ. ભ. શ્રીના હસ્તે પુગી સુંદર ઉજવાય.
સાથે દીક્ષા લીધી હતી ૧૭ વર્ષીતપ તેમાં અત્રે સમેતશિખર તીર્થ અંગે . ૧૫ વર્ષ તે લાગલગાટ કરેલ માસક્ષમણ હુકમને વિરોધ કરવામાં આવેલ તથા
તે શ્રેણિતપ ૬૦ અઠ્ઠાઈઓ વિ. તપ રૂપ અને તારે કરવામાં આવ્યા.
સ્વાધ્યાય મય જ જીવન હતું. ૮૫ વર્ષની ઉંમરે તપસ્વી
પુના – અત્રે ગુલ ટેકરી શ્રી વાસુ
પૂજ્ય સ્વામી જૈન સંઘમાં શા. વાલચંદ પૂ. સા. શ્રી મહેન્દ્રપ્રભાશ્રીજી મ. ને
શંકરજી જૈન તરફથી તેમના સંસારી કાળધમ
પુત્રી પુ. સા. શ્રી ધર્મશીલા શ્રીજી મ. તથા જામનગર - દિગ્વીજય પલેટ શાંતિ
સંસારી ભાણેજ ૫. સા. શ્રી ચારૂિત્રપૂર્ણ ભવન ઉપાશ્રય ખાતે હાલારદેશદ્ધારક ૫ શ્રીજી મ. ના ઉપદેશથી જમીન દાન સાથે આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના શ્રી જિનમંદિર બંધાવી શ્રી સંભવનાથજી સમુદાયવતી વયે વૃધધ તપસ્વી પૂ. સા. શ્રી આદિ જિનબિંબની પ્રતિષ્ઠાને અદ્ર ઈ મહેન્દ્રપ્રભા શ્રીજી મ. ને ૮૫ વર્ષની
મહત્સવ પૂ. આ. શ્રી વિજય વિચક્ષણ, ઉંમરે શાખ સુદ બીજી એથના રાત્રે
સૂ મ. પૂ. આ. શ્રી વિજય રાજશેખર ૧૨ વાગ્યે નવકાર મંત્રના શ્રવણ પૂર્વક
સૂ મ, પૂ આ. શ્રી વિજય વીરશેખર કાળધર્મ થયે છે.
સૂ મ, આદિની નિશ્રામાં અષ્ટોત્તરી સ્નાત્ર રાત્રે ૧૦ સુધી માળા ગણતા ઉંઘયા સાથે મહા સુદ-૧૩ પ્રતિષ્ઠા સાથે ભવ્ય પછી ૧૧ ઉઠયા વાંસામાં દુખાવે થતાં રીતે ઉજવાયે, સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. ને દબાવવાનું અત્રે શા. ધર્માજી ખુશાલજી કાંગટાણી કીધું પછી કહે હવે સંથારમાં નહી ખુરશી પરિવાર તરફથી ચિ. પુત્રી શિલાકુમારીની ઉપર આડ બેસાડયા નવકાર મંત્ર બોલવા મહા સુદ-૮ ના ઉપર મુજબ પૂજ્યો ની તથા સાંભળવા લાગ્યા અને ૧ર વાગ્યે નિશ્રામાં ભવ્ય વરસીદાનના ભવ્ય વડા તેમના સંસારી પુત્રી સા. શ્રી સુરેન્દ્રપ્રભા આદિ સાથે ઠાઠથી થઈ હતી, શ્રીજી ના હાથમાં મસ્તક મુકી ઢળી ગયા રાણી – અત્રે પૂ. આ. શ્રી વિજય અને અંતિમ સમય સાધી ગયા. સુશીલ સૂ મ. ની નિશ્રામા થયુ અષ્ટા
બપોર ૩ વાગ્યે પાલખી નીકળી પછે જેન તીર્થ-સુશીલ વિહારનું ખનન તેમના પત્રો વિનોદકુમાર તથા બિજલ વ. સુ-૧૦ અને શીલા સ્થાપન ૧૦-૭-૯૪ કુમાર વેલજી મુંબઈથી પ્લેનમાં આવી ના થશે.