Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*0 000OXOX®
josep
0
0
શ્રી જૈન શાસન (અઠવાડિક) – ( oppocoooooo
0
0
0
.
.
.
0
0
0
0
0
0 ૦
.
.
.
–
.
Regd No. G-SEN-84
503
පප
महावीर जैन आरा
||
非
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ
કદિ ન મળે.
સાધુને કાઇ અધમ કરવાની જરૂર નથી, તમારે અધમ કર્યા વિના ચાલે તેમ નથી. માટે જ ધર્મો સમજેલાંને ગૃહસ્થપણુ ગમે જ નહિ. સાધુપણું જ ગમે.
માક્ષ જોઇતા હોય તે મેાક્ષ કઠીન નથી. ન જોઇતા હાય. તેને મા
આ મનુષ્યપણું પામ્યા પછી, આટલી સામગ્રી પામ્યા પછી પણ ગૃહસ્થપણું જ ગમે છે તે સૂચવે છે કે ધર્મ સમજાયા નથી.
દેવ-ગુરૂ-ધ-ધી અને ધર્માંની સામગ્રી ધર્માંક કરાવનાર છે અને અધર્માંથી બચાવનાર છે.
આજે મેટાભાગ ધર્માંની સામગ્રી વસાવવા ભિખારી' છે. સ'સારની-પાપની સામગ્રી વસાવવા શ્રીમ'ત' છે.
સૌંસારમાં જ મજા આવે અને મેાક્ષના જેને ખપ નહિ તે બધા પાપી,
આજનુ બજાર એટલે પાપ કરવાનું' ખુલ્લું મેદાન. બજારમાં પાપ કરવા જ જાય. ધંધા પાપ તે ઠીક પણ ધધામાં ય પાપ કરે. વધારે પૈસાવાળા વધારે પાપ કરે.
સુખ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય. સુખ જેને સારા લાગે તેવા આદમી ગમે તેટલુ ભણું-ગણે તે ય પાગલ ગણાય.
સાધુપણું' મૂળમાં સારુ` છે. ગૃહસ્થપણુ મૂળમાં ખરાબ છે.
તમે કર્માંના મિત્ર છે, ધર્મના શત્રુ છે.
0
0
0
0 0
ધનવાના જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ ચાર જેવા પાકે. સંસાર સારો લાગવા–માનવા તે મિથ્થાવ. આ આ બધું મને મળે। તેનું નામ અવિરતિ. તેના ક્રોધ-માન-માયા-લેાભ ખીલેલા જ હાય. તેને લઈને તે ન કરવાના કામ કરી કરીને સ’સારમાં રખડે.
.
હું જીવને ખરાબ કરનાર પ્રમાદ છે. 000000000000000000:000×0
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, ક્રિવિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું મન : ૨૪૫૪૬
0