Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૯
-
-
-
-
-
- -
-
-
-
જેને રામાયણના પ્રસંગો
૨૧, અંજનાનો પૂર્વભવ
- શ્રી ચંદારાજ
ગિરીની ગુફામાં દયાનસ્થ અમિતગતિ હવે અંજનાસુંદરીને પૂર્વભવ કહેતાં મુનિને જોતાં અંજના અને વસંતતિલકાએ મુનિવર કહે છે કે-આ ભવથી ત્રીજા ભવે વંદન કર્યા. અને તે મુનિવરે ધ્યાન પારીને કનકપુર નગરના કનકરથ રાજાની કનકોદરી જમણે હાથ ઉચા કરીને તેમને મનમાં અને લક્ષમીવતી એમ બે રાણીઓ હતી. ચિંતવેલા કલ્યાણ રૂપ બગીચાની નહેર લહમીવતી ચુસ્ત શ્રાવિકા હતી. મૃત્યમાં સમાન ધર્મલાભના આશીષ આપ્યા. રત્નમય જિનબિંબ ભરાવીને તે હંમેશા
ફરીથી નમસ્કાર કરીને વસંતતિલકાએ ભગવાનની ઉભયકાળ પૂજા-વંદના કરતી મુનિવરને અંજનાનું પહેલેથી છેક સધીન હતી. ઈર્ષ્યાથી બળેલી કનકેદરી એ એક દુઃખ કહી સંભળાવ્યું. અને પૂછયું કે- વખત તે પ્રભુ-પ્રતિમાને ગૃહત્યમાંથી “હે ગુરૂદેવ ! આ અંજનાના ગર્ભમાં કેણ ઉઠાવી લઈને અપવિત્ર એવા ગંધાતા ઉકછે ? અને કયા કર્મના ઉદયથી તેની આવી ૨ડ ની અંદર નાંખી દીધા. આ જ સમયે દુર્દશા થઈ છે !
ત્યાંથી પસાર થતાં જયશ્રી નામના સાધ્વીજી | મુનિવરે કહ્યું-આજથી છઠ્ઠા ભવે મંદર
ભગવંતે તે જોઈને કહ્યું-“અરે બાઈ ! તે નામના નગરમાં દમયંત નામનો વણિક
આ શું કર્યું? ભગવાનની પ્રતિમાને અહીં પુત્ર હતું. તે વખતે તેણે મુનિવર પાસેથી
અપવિત્ર-ગંધાતા ઉકરડામાં નાંખતા તારા ઘમ સાંભળીને દાન-તપાદિ અનુષ્ઠાન કર.
વડે તારો આત્મા અનેક ભવમ દુઃખ વાનું શરૂ કર્યું. મૃત્યુ પામીને તે બીન પામનારે બનાવાયે.” દેવલોકમાં ગયે. ત્યાંથી ચવીને સિંહચંદ્ર આ સાંભળીને અનુતાપવાળી તેણે તે નામને રાજપુત્ર થયો. ત્યાંથી મૃત્યુ પામીને પ્રતિમાને ત્યાંથી ગ્રહણ કરીને સ્વચ્છ તે દેવલોકમાં ગયે. ત્યાંથી આવીને સિંહ. કરીને અને અપરાધની ક્ષમા માંગીને વાહન નામે રાજપુત્ર થયે. દીક્ષા લઈ ગ્યસ્થાને સ્થાપન કરાયા. ત્યારથી માંડીને દુસ્તપ તપ તપીને લાંતક નામના દેવ સમ્યકૃત્વને ધરનારી તે જૈન ધર્મનું પાલન લોકમાં ગયો. અને ત્યાંથી રવીને તે તારી કરતી કરતી મૃત્યુ પામીને સૌધર્મ દેવસખિના ઉદરમાં આવે છે. ગુણોના લેકમાં દેવ થઈ. અને ત્યાંથી આવીને તે સ્થાનભૂત તે પ્રચંડ શકિતશાળી વિદ્યા- મહેન્દ્ર રાજાની પુત્રી અંજના બની અત્યારે ધરેશ્વર થશે. અને આજ ભવમાં ચરમ- આની જે ભયંકર કરૂણ દુર્દશા થઈ છે તે શરીરી તે મેક્ષ પામશે.
અરિહંત પરમાત્માની પ્રતિમાને ઉકરડામાં