Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલાર પૂ.જીવજયસૂરીશ્વરેજી મહારાજની - ૨ - na ulizovat euvo evo Porto PHU Nel Yuleg 47
sol Qullu
- તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jજઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ શાહ
(૪જકેટ). સુરેશચંદ્ર રચંદ જૈઠ
(વઢવ૮). જાવેદ જm &
(જજ8)
SR NE • અઠવાડિફ• y"\આજ્ઞા વિરુદ્ધા ૨. શિવાય ચ મવઝા ઇ
WWW
વષ૬] ૨૦૫૦ વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૨૪-૫-૯૪ [અંક ૪૦
શ્રી જિન ભકિત . 8 પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. $ | (સં. ૨૦૨૮ કા. વ. ૧૪ બુધવાર તા. ૧૭–૧૧–૧૯૭૧) ખેડા 5
(પ્રવચન એણું) (ગતાંકથી ચાલુ) છે જે જીવ શ્રી જિનને ભકત બને તેને શું શું કરવાનું મન થાય તે ખબર છે? 9 છે શ્રી સંપ્રતિ રાજા બની માના પગમાં પડે છે, ત્યારે તેની માતા રાજીપો નહિ પણ ૨ ઉદાસીનતા બતાવે છે, આનંદ નથી પામતી. તેથી તે પૂછે છે કે-“માતાજી ! હર્ષના છે સ્થાને વિષ દ કેમ ?” ત્યારે તેની માતા કહે કે-“દીકરા ! રાજ્ય તે નરકમાં લઈ છે જનારું છે. રાજ્યમાં જ આસકત બની જાય તે તારું શું થાય? જે તું આ રાજ્યની છે સામગ્રીથી સારામાં સારા ધર્મમાં કામ કરે તો મને આનંદ થાય. તે જ વખતે શ્રી છે સંપ્રતિ રાજાએ કહ્યું કે-“માતાજી! રે જ એક શ્રી જિનમંદિરના ખાત મુહર્તાના સમા- 8 ચાર ન આવે ત્યાં સુધી મોઢામાં પાણું મૂકવું નહિ.” તે માતા કેવી હશે ! ઠીકરે છે પણ કે હશે !
આ સંસાર પાપ વિના ચાલે જ નહિ માટે સંસારનો ત્યાગ કરવો તે જ ધમા છે સંસારને ત્યાગ કરવાની તાકાત આવે માટે ભગવાનના દર્શન-પૂજન-દાન-શીલ-તપ આદિ ધર્મો બતાવ્યા છે. સંસારને ત્યાગ પણ મિક્ષ મેળવવા માટે જ કરવાનું છે નહિ ? કે અહીં કરતાં વધુ સારા સુખે મળે માટે. જે આ લક્ષ્ય ન હોય તે આ બધી 8 તમારી કિયા તે બહુ બહુ તે પુણ્યક્રિયા બને પણ સાચી ધમક્રિયા બને નહિ. ધર્મક્રિયા છે કરવી છે કે પુણ્યક્રિયા કરવી છે? ધર્મક્રિયામાં શ્રી જિનેશ્વરદેવની ભકિતને ભાવ