Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
TS TS
T
N
9 સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે
૦૦૦૦૦૦૦૦ ૦
9 ૦ સુખને વૈરી અને દુ અને મિત્ર તે જેન! જે ૦ દીક્ષા કષ્ટ માટે જ છે. જે કષ્ટ વેઠે તે જ ભગવાનની આજ્ઞાનું પાલન કરે. જે છે 0 કષ્ટ ન વેઠે તે ભગવાનની આજ્ઞા પર અગ્નિને પૂળે મૂકે છે. 0 ૦ મિથ્યાત્વ મેહની સત્તા ઊઠે તે જ અધ્યાત્મભાવ આવે. તે જ આત્મા મટે ધમ 0 0 કરવાની વાત આવે. નહિ તે ધર્મ પૈસા માટે જ, મજમના માટે જ થાય છે 0 . શાસ્ત્રને અભિપ્રાય તે અમારે અભિપ્રાય! મારે પિતાને અભિપ્રાય આ છે તેમ જે છે છે કહે તે સાધુ જ નથી !
મેહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લેભ કરવા તે આત્માના રેગ છે તમે 0. બધા શરીર માટે ડોકટર પાસે જાય છે તે આત્માના રોગ માટે કઈ ડોકટર છે પાસે જાવ છે? શરીર માટે ફેમીલી ડેકટર રાખે છે તેમ કઈ ફેમીલી ગુરૂ 0 રાખે છે? ધર્મ જેનાથી પ્રાપ્ત થયેલ હોય તેને ઉપકાર કદિ ભૂલાય નહિ. તેને ગુરૂ માને તે છે તે દકિટરાગ ન કહેવાય. સ્ત્રીથી ય ધમ પમાયે હોય તે તેના ય ઉપકારને ન 0 ભૂલાય. શાસ્ત્ર અનંતજ્ઞાનીઓના કહેલા છે. તેમાંથી જે અર્થ કાઢવો હોય તે ન નીકળે. ગમે તે અર્થ કાઢે તે શાસ્ત્રના જાણ પંડિતે કદિ માને નહિ. અનેકાંતવાદ તે ૪ કુદડીવાદ છે? અનેકાંતવાદ જે નિશ્ચયવાદ એક નથી. અનેકાતવાદને જે જાણે ૪ તે જ ખરેખર જેન છે. જે ન જાણે તે સુગુરૂને પૂછી પૂછીને કરે પણ મરજી મુજબ છે ન કરે. જે વસ્તુ જે અપેક્ષાએ સાચી તે અપેક્ષાએ સાચી અને જે અપેક્ષાએ છે.
બેટી તે અપેક્ષાએ ખોટી તેનું નામ સ્યાત્ છે. 9 - શરીરને સેવક, ઈન્દ્રિયોને ગુલામ, કષાયને આધીન બનેલાને ધર્મ ફાવે જ નહિ, ૪. 0 ધર્મમાં મજા પણ આવે નહિ. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦)
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) - c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-અમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ કિટમાં છાપીને તેવા શહેર (સૌરાષ)થી પ્રસિદ્ધ સન ૨૪૪૬.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
US