Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન અઠવાડિક)
આ ભાઇને કોલેજના શિક્ષણ અને
સ્પીટલના ઉપાયેાની વાત બેઠી છે પરંતુ તે તૈ। દુનિયામાં ચાલે જ. છે તે તેના પ્રયત્નની વાત આદરણીય નથી જૅમ સસ્કાર અને શ્રદ્ધા અને વૈરાગ્યની વાત મહત્ત્વની છે આ જૈના જો જૈન બને તે પૂના મહાન જૈનાએ જૈન જૈનેત્તરમાં સ`સ્કાર, માનવતા અને જૈનત્ત્વની સ્થાપના કરી છૅ તેના દર્શન થાય પરંતુ આ સુખી જૈના જૈનત્ત્વને બદલે કીર્તિ પાછળ પડેલા હોય ત્યાં શું થાય ? અને તેવાઓની રકમ–દાન લેવા માટે તેમના વખાણુ, પ્રશંસા અને બહુમાન વધારીને દાન પડાવી લેવાની પ્રવૃત્તિ પણ વિકાસ ન પામત.
મહત્ત્વ
આ ભાઈને જૈન મ દિશમાં વપરાતા દ્રવ્ય આદિની ચિ ́તા થઈ ભેાળપણુ છે. માટાભાગના જિન મદિરા દેવદ્રવ્યથી બધાય છે. કાઇક 'ધાવતી હશે. વળી તે દ્રવ્ય આમ આડા માર્ગે વાળવાની વૃત્તિ પણ • રાબર નથી જિનેશ્વર દેવ અને તેમના માગ પ્રત્યેની ઇર્ષ્યા કરવા જેવું બની જાય છે રૂØા સંસ્કાર અને સમર્પણુ માટે આવી ઇર્ષ્યા કે ભેળસેળ વૃત્તિ બરાબર નથી.
મદિરા પાછળ જૈના કરડા ખેંચે છે કે મકાના 'ગલા, ઉદ્યોગા, દુકાના વિ. પાછળ ખર્ચે છે તેના આ ભાઈ પણુ અભ્યાસ કરે તે મંદિરે પાછળ કરાડો ખર્ચાવાના તેમના હાવ પણ બેસી જશે.
ખ્રિસ્તીઓ કે પારસીઓના નામ લઇને તેનુ' અનુકરણ કરવાની વા. પણ આપણે જૈન નથી જૈનત્વ સમજયા નથી માટે કરવાની થાય છે મદિરા પાછળ કાણુ પડયુ' છે તે ખ્યાલ નથી તેમ તેમને સમજાયુ' પણ નથી જયાં મદિર ન હોય ત્યાં મદિર બધાય છે. દેવદ્રવ્ય માટે અરજીઓ કરાય છે તેમાં અને બીજા આયાજન દ્વારા તે રકમ એકત્ર થાય છે બાકી તા જે ગામમાં મંદિર બાંધવુ હોય ત્યાંજ કરોડોના અને લાખાના વૈભવાવાળાના પણ શું ભાગ છે તે તપાસે તે ખ્યાલ આવે. જેથી ‘મંદિરો પાછળ પડવા કરતાં' એવા શબ્દો લખાય છે તે ખરાબર નથી. ધર્માંનુ એક અંગ તેાડવાની બુધ્ધિ રાખીને બીજા અંગે સાંધવાની પુષ્ટિ કરવી તે જૈન તત્ત્વથી વિપરીત છે જરૂર જણાય ત્યારે સીદાતા અંગની કાળજી રાખવી તે જૈનત્વનું લક્ષણ છે. આજે તે લક્ષણ નબળું છે તેથી જયાં આપવુ' છે ત્યાં અપાતુ' નથી અને નથી આપવું તે અપાય છે તે દૂષણ છે.
૯૬૬ ઃ
તે તેમનુ વ્યકિત પાતે
પાલીતાણા મ‘દિર જ એટલે તેના બહુ લાભ લઈ શકાય? આવુ" લખ્યુ છે તે પણ ટુ'કી બુધ્ધિથી લખાયુ' છે એવા તા લાખા જૈના છે જેમણે પણ નથી. જેથી જૈન મંદિરા પ્રત્યેની અરૂચિપણ આ લેખકે કે એએ દૂર કરવાની જરૂર છે.
પાલીતાણા જોયું આવા વચારવાળા
જૈના જૈન અને તેા હાસ્પિટલો ન બંધાવે પણ દરદીને દવા કરાવે, કાલેજો આદિ ન બધાવે પણ અશકતને સ`સ્કાર
લાખાના ખર્ચે પણુ શિક્ષણ માટે એક એક