Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કાયમી વિશેષાંક યોજનામાં જોડાવા જૈન શાસન' અઠવાડિક - સાતમા વર્ષના પ્રારંભે 8
સં. ર૦૫ શ્રાવણ વદ-ર મંગળવાર તા. ૨૩-૮-૯૪ પ્રગટ થશે વિશેષાંક જૈનરત્ન શ્રમણે પાસિકાઓ | દર વર્ષની જેમ ૭મા વર્ષના પ્રારંભે જેનશાસનના પરમ આરાધક શ્રમણ ભગ8 વતે, શ્રમણી ભગવંતે તથા શ્રમણે પાસ તથા શ્રમણે પાસિકાઓ છે. તેમાં “જેન છે છે રત્ન શ્રમણે પાસિકાઓ' એ વિષય ઉપર વિશેષાંક પ્રગટ થશે. જૈન શાસ્ત્રના આધારે 8 આ વિષય ઉપર સં. ૨૦૫૦ શ્રાવણ સુદ ૧ સેમવાર તા. ૮-૮-૯૪ સુધીમાં લેખ છે મોકલવા પૂ. આચાર્ય દેવાદિ, મુનિરાજે, પૂ. સાધ્વીજી મહારાજે તથા લેખકને નમ્ર વિનંતિ છે.
શ્રી જેન શાનનનું લવાજમ ૪૧0 રૂ. છે ખર્ચ ૮૧ રૂા. લાગે છે તેથી ખર્ચને તે પહોંચી વળવા વિશેષાંકની રોજનામાં શુભેચ્છક આદિ બનાવાય છે તે કાયમી ? જ ધરણે કરાય તેમ ઘણું ભાવિકે ઈરછે છે અને તેથી વિશેષાંકની કાયમી જના રજુ છે B કરી છે. સૌ શાસન પ્રેમીઓ તેને વધાવી લેશે એવી ભાવના છે.
- -: નૂતન વર્ષ વિશેષાંક કાયમી યોજના :
wwwwwwwwww
રૂા. પ0 હજર પ્રથમ પેજમાં બે લીટીમાં શુભેચ્છા A ટાઈટલ પેજ-૪ રૂા. ૪૧ હજાર
ટાઈટલ પેજ-૨ રૂા. ૩૧ હજાર R ટાઈટલ પેજ ૩ રૂા. ૨] હજાર વિશેષાંક સૌજન્ય શુભેરછક રૂ ૧૧ હજાર વિશેષાંક સહાયક શુભેચ્છક રૂ. ૫ હજાર વિશેષાંક શુભેચ્છક રૂ. ૫ હજ ૨
- આ કાયમી જિનામાં જોડાનારની દર વર્ષે વિશેષાંકમાં ઉપદેશક તવા પ્રેરકના નામ સાથે શુભેચ્છા લેવામાં આવશે તથા આ કાયમી જનાવાળા શ્રી જે શાસનના | કાયમી સભ્ય ગણાશે. તથા તેમને જૈન શાસન સે વર્ષ ચાલશે તો પણ કાયમી મળશે. છે પરદેશમાં રૂ. હજારવાળાને માત્ર એક વર્ષ એરથી જશે.
આ યોજના પુરી થતાં જાxખ. પણ લેવાની ભાવના નથી.
શ્રી જૈન શાસન કાર્યાલય A clo. શ્રુત જ્ઞાન ભવન ૪૫, વિજય પ્લેટ જામનગર સૌરાષ્ટ્ર (ગુજરાત) INDIA