Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૬ : અંક ૩૬ તા. ૨૬-૪-૯૪ રોષ ફેલાવવાથી તે ડરી જશે તેવું માનવાની જરૂર નથી. દિગંબરોની પણ દેશ વ્યાપી છા પાઓ છે તેમને પણ એવા ઘણા સ્થાનો છે કે હજારોની સંખ્યામાં રેલીઓ કાઢી શકે અને ધારે તો જ્યાં . વસ્તુ ઓછી છે ત્યાં ધમાલ પણ મચાવી શકે. આજે સેંકડો મસ્જિદે અને અનેક વિષ્ણુ આદિ મંદિરો પ્રગટ જૈનોના છે છતાં ત્યાં આપણે દંગલ મચાવતા નથી.
વેતાંબરે એ દિગંબરે પ્રત્યે કદી નથી અન્યાય કર્યો નથી તેમને હકક, દસ્તાવેજો અને ઇતિહાસ કોર્ટીના ચુકાદાની મૂડી છે તે મૂડી ઉપર જ લડવાનું છે અને તે મૂડીને જ સ્પષ્ટ રૂપે પ્રયાગાની સમજાવવાની અને માત્ર હકક શ્રદ્ધા આરાધના અને સંરક્ષણને જ તેમાં આશય છે, તે દ્વારા અત્યાર સુધી સફળતા મળી છે અને ભાવિમાં પણ સફાતા મળશે. બાકી નાગાથી પાદશાહ આઘા તેમ ગુંડાગીરી સામે તે બધી જગ્યાએ ટકી પણ ન શકાય છતાં બૂરા બૂરાઈ ન છેડે, ભલા ભલાઈ ન છોડે-તેમ આપણા રિમામા, મહામા અને શાસ્ત્રોએ જે બેધ આપે છે તે જ પ્રાણ બની રહે એ જ અભિલાષા
૨૦૫૦ પત્ર સુદ-૭ વલસાડ (ગુજરાત)
જિનેન્દ્રસૂરિ
(અનુ. ૮૯૨ નુ ચાલુ)
સમજી શકાય છે કે સ્વ. પૂ. આ. શ્રી. પણ સુપની ઉપજ લઈ જવી એ કઈ પ્રેમ. સૂ. મ. સા. સ્વપ્નની બેલીની રકમ રીતે ઉરિત લાગતું નથી. તીર્થંકરદેવને (વર્તમાનમાં પ્રસિદ્ધ) દેવદ્રવ્યમાં જ લઈ ઉદ્દેશીને જ સ્વપ્ના છે અને તેથી તે જવાનું જણાવતા હતા. અને એ રકમ, નિમિત્તનુ દેવદ્રવ્યમાં જવું જોઇએ. જિનપૂજાની સામગ્રી (કેસર, સુખડ) વગેરે
ગ ૫ દીપિકા સમીર” નામની ચોપ- માં વાપરવાનો નિષેધ કરતા હતા અને ડીમાં પ્રકારમાં પૂજ્ય સ્વ. આચાર્ય દેવ છતાં તેઓશ્રીના પુણ્યનામે પં. શ્રી ચંદ્રશ્રી વિજયાનંદસૂરિજીને પણ એ જ શેખર વિ. ગ. મ. સ્વપ્નદ્રવ્યને ક૯િ૫તઅભિપ્રાય છપાયેલ છે.
દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું અને તેનાથી સર્વે ને ધર્મલાભ જણાવશે.
શ્રી જિનપૂજા કરવાનું જણાવી રહ્યા છે. એજ દઃ હેમંત વિજયના પોતાની શાસ્ત્રબાહ્ય પ્રવૃત્તિમાં પિતાના જ
ધર્મલાભ સ્વર્ગસ્થ ગુરૂદેવશ્રીને “ભાગીદાર બનાવવિર". ૧૯૯૪ની સાલમાં આ પત્ર વાનું તેમનું સાહસ આઘાતજનક છે. લખાયો હતો. આ પત્ર ઉપરથી સ્પષ્ટપણે
(ક્રમશ)