Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૦૪ :
૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ! જ જવું પડશે-આ વાત બુદ્ધિને અડે છે? તમે બધા તે કહે કે, આ વિચાર છે આવ્યું નથી અને કરવાની તૈયારી પણ નથી. આજના ભણતરમાં આ વાત આવતી નથી અને ઘરમાં પણ આ વાત થતી નથી. બાપદીકરે, મા-દીકરી, શેઠ-નોકર, પર
સ્પર આ વાત કરે ખરા? આટલી સારી જગ્યાએ આવેલા આ વિચાર પણ ન આવે, 1 છે તે ભણતર પણ કેવું કહેવાય ?
- આજના મોટાભાગને સુદેવ-સુગુરુ અને સુધમ ફાવતા નથી. તમારે તે બધું છે ફાવતું જોઈએ છે. પાપ કરવા છતાં પણ દુઃખ ન આપે તેવા દેવ જેએ છે. આપણી { બધી વાતમાં હાએ હા કરે તેવા સાધુ જોઈએ છે અને આપણે ગમે તેમ છવીએ પણ 4 અમે તે સારા છીએ તેમ કહે તે ધર્મ ગમે છે. પછી અમારો અને તમારે મેળ ખાય 5
ખરે? અમે તે તમને ટક ટક કરનારા જ લાગીએ ને ? તમારે કાંઈ વિચાર કરે છે છે કે જેમ ચાલે તેમ ચાલવા દેવું છે.
જે અહીં ભૂલ્યા તે ઘણું ભટકવું પડશે, માત્ર ભણવાથી કામ તે નહિ ? ભણવાનું પણ શાને માટે છે? સાચું-ખોટું સમજવા ભયા છે? સંતાન ને ભણાવે છે? આજે શિક્ષણને વાયરો વાયે છે તે શા માટે? સાચું- હું સમજવ, સાચું
ખોટું સમજીને સારું કરવા અને મરી જાય પણ એ ટુ ન કરે તે માટે કે પેટ માટે? ને વિદ્યા પણ પેટ માટે ભણાય? “સા વિદ્યા યા વિમુકતયે” આવા બેર્ડ લગાવે તે ગમ્યું છે. { છે ને? તમે સંતાનોને શા માટે ભણાવે છે ? આ ભણને હથિયાર થાય, મારાથી ! છે સવા પાકે, ઘણા પૈસા કમાય અને મોજમજા કરે તે જ હેતુ છે કે બીજે? આ જ છે
હેતુ હોય તે શિક્ષણ લાભદાયી કઈ રીતે બને? તેવા શિક્ષણના વખાણ અમારાથી 4 થાય? તેવી શિક્ષણ સંસ્થાઓમાં અમારી સંમતિ હોય?
આ મનુષ્ય જન્મ શા માટે છે? એકલે ધર્મ કરવા માટે જ છે તે વાત કેટલી ૨ વાર સાંભળી છે? પણ આજે આ મનુષ્ય જન્મ ધર્મ માટે ગયા અને ભોગ માટે થયે 1 છે. ભેગ પણ પૈસા વિના મળે નહિ ખરા? પૈસા પણ સીધી રીતે મેળવો કે જે રીતે { મળે તે રીતે મેળવો? ભેગ પણ સીવી રીતના મળે તેટલા જ જોઈએ કે વધારે મેળ( વવા જે કરવું પડે તે બધું કરે? પૈસા અને ભોગ પાછળ આ જન્મ પૂરી થઇ જાય તે ધર્મ કયારે કરવાને ?
(ક્રમશ:)
'
;