Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાં હાં
સુરત પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિફા. વ. ૮ કતારગામ શ્રી ચ'દ્રકાંત સે.મચ`દભાઇ ગઢડાવાળાની વિન તિથી પધારતાં માંગલિક સ પૂજન વાગ્યે શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી ભવન તરકૂથી સામૈયુ
થયા, ૯
આરાધના
-
પ્રવચન
ફ્રી થયું ને આરાધના ભવન બાદ સઘ તરફથી ૨-૨ રૂા. ની પ્રભાવના થઈ વદ ૧૨ છાપરીયા શેરી પ્રવચન અને બેજણા તરફથી ૧-૧ રૂા. નું સંઘપૂજન થયું વદ ૧૩ કૈ લાસનગર સ્વસ્તિકમાં શાહ વિનાદરાય સેમચંદ ભાડલાવાળાને ત્યાં માંગલિક તથા તેમના તરફથી શ્રીફળની પ્રભાવના થઇ. માદ મશર રેડ ઉપર સામૈયુ` થયુ` તથા સંઘ તથા શાહુ શયચંદ કાનજી હશૈતાલુશવાળા તદફથી પ્રભાવના થઈ અત્રે હાલારી વીશા એસવાળ ભાઇઓના વસવાટ છે વદ ૧૪ શ્રી રામચંદ્ર સૂ આરાધના ભવન પ્રવચન આદિ થયા. વદ ૦)) શાસ્ત્રીનગર શ્રી સંધ તરફથી સામૈયુ મ`ડપમાં પ્રવચન તથા પાંચ ભાવિકા તરફથી ૧-૧ રૂા. સંઘપૂજન થયું ત્યાંથી ભકિતનગર સાંજે પધારતાં ાત્રિકાએ લાભ લીધે.
ખભાત અત્ર જૈનશાળામાં પૂ સુ. શ્રી મે ્વિજયજી મ. આદિની નિશ્રામાં શેઠશ્રી બાબુભાઇ છગનલ:લ શ્રોફ તથા શેઠશ્રી કાંતિલાલ કેશવલાલ કાપડીઆ તર
-
ફથી ત્રી એની કરાવવામ આવી ૬૦ આળી થઇ હતી ઉત્સાહ સારે હતે. ભીવંડી – અÀાકનગ ખાતે પુ. આ. શ્રી વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ. અદિની શુભ નિશ્રામાં સ્વ શાહ તેજશી રાયશી ગુઢકાના શ્રય તથા ગ સ્વ. શ્રી પાંચીબેન તેજશીના જીવન જીવીત મહેસવ તથા ૫૦૦ અ યંમિલ તપસ્યા પૂર્ણાહૂતિ નિર્મમરો તથા અનેક તપે ના ઉદ્યાપનાથે ચૈત્ર વદ ૧૦ના બિંદ્ધચક્ર મહાપૂજન ભણાવાશે વિધિ માટે શ્રી પાનાચંદ વીરપાળભાઇ અધેરીથી તથા મનુભાઇ એચ. પાટણવાળા પધારશે.
પુ
કાલરગઢ તીથ (સિરે હી) – મુનિરાજ શ્રી મલ્લિષેણુ વિ. મ. આદિની નિશ્રામાં અને હુબલી વર્કીંમા. આય બિલ તપ સમિતિ તરફથી નવપદની સામુદાદર્ષિક એ ળીની આરાધના સુંદર થઇ સુદ ૧૫ શ્રીદ્ધિમહા પૂજનનુ આયાન થયું હતું.
પૂ.
પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. વાંચવુ વર્ષ ૬ અંક ૩૨માં પૂ. શ્રીનેા ઇન્ટરવ્યુ છપાવે છે તેમાં લેખક કે ઇન્ટરવ્યુ લેનારનુ હેડીંગ અમે સુધાયુ નથી તે માટે અધેરીના અમારા અકના વિવેકી વાચકે યાન ધૈર્યુ છે તે માટે તેને આભાર માનવા સાથે હેડીગમાં પૂ. પ'. શેખર વિજયજી મ. વાંચવુ'
શ્રી ચ'દ્ર
–સ'.)