Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Hલારસ કર તુજ વિજયમરીશ્વરેજી મહારાજની - . :
Ritu au UHOY થ્રિક્સ જત# પ્રચાર
N
ew
જેમજેદ ભેઘજી ગુઢ :
૮jલઇ) 'હેન્દ્રકુમાર મનસુખલાલ શe.
૨૪૦જ કેટ) અચંદ્ર કીરચંદ કંઠ
(વ84cer) 1 Work અક્ષર મુક્ત
( જજ)
MA N ષ • કવાડિક • જWNઝારાદ્ધ, વિZI , શિવાય ચ મiya a
- 18
4 વર્ષ ૬] ૨૦૫૦ ચત્ર વદ-૮ મંગળવાર
તા. ૩-૫-૯૪
[અંક ૩૭
1 શ્રી જિન ભકિત દા { પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. 3. (સં. ૨૦૨૮ કા, વ. ૧૭ મંગળવાર તા. ૧૬-૧૧-૧૯૭૧) ખેડા !
(પ્રવચન ત્રીજુ) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા મહાછે પુરૂષે ફરમાવી રહ્યા છે કે-“આ સંસારમાં હું જયાં સુધી રહે ત્યાં સુધી શ્રી જિન ભકિત છે છે સદાને માટે હેજે.”
ભાવાન શ્રી જિનેશ્વર દેનાં પરમતારક બિંબને ગાદીનશાન કરવાને ઉત્સવ ૨ ચાલી રહ્યો છે ભગવાનને ગાદીએ બેસાડવા પૂર્વે, હવામાં બેસાડવા જોઈએ. તે માટે કે આપણે વાત કરી રહ્યા છે કે, આ સંસાર દુખમય છે, કેમકે, પાપમય છે. દુઃખ છે પાપથી જ આવે. સંસારમાં રહેવું અને દુ:ખથી ડરવું તે બેને મેળ ન જામે. પાણીમાં [ રહેવું અને મગરમચ્છથી ડરવું તે ચાલે? સંસારમાં તે દુઃખ આવે, આવે ને આવે જ
ન આવે . નવાઈ. દુખથી બચવું હોય તે પાપથી આઘા રહેવું પડે. પાપ, સંસા- છે રની સુખ સામગ્રી માટે કરાય છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ.
આખું જગત દુખથી ભાગાભાગ કરે છે. પણ દુખ શાથી આવે છે તેને જે આ વિચાર કેટલા કરે છે ? :ખ પાપથી જ આવે છે તે કયા કયા પા૫ છે તે પણ જાણવું
પડે છે? રાગાદિ જ મે ટામાં મોટા પાપ છે આ વાત કેટલા માને ? હિંસા-જૂઠ-ચેરી છે પાપ ખરા પણ તે રાગાદિને આભારી છે રાગાદિ ના હોય તે હિસા-જૂઠ-ચોરી કર- 5