SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ Hલારસ કર તુજ વિજયમરીશ્વરેજી મહારાજની - . : Ritu au UHOY થ્રિક્સ જત# પ્રચાર N ew જેમજેદ ભેઘજી ગુઢ : ૮jલઇ) 'હેન્દ્રકુમાર મનસુખલાલ શe. ૨૪૦જ કેટ) અચંદ્ર કીરચંદ કંઠ (વ84cer) 1 Work અક્ષર મુક્ત ( જજ) MA N ષ • કવાડિક • જWNઝારાદ્ધ, વિZI , શિવાય ચ મiya a - 18 4 વર્ષ ૬] ૨૦૫૦ ચત્ર વદ-૮ મંગળવાર તા. ૩-૫-૯૪ [અંક ૩૭ 1 શ્રી જિન ભકિત દા { પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. 3. (સં. ૨૦૨૮ કા, વ. ૧૭ મંગળવાર તા. ૧૬-૧૧-૧૯૭૧) ખેડા ! (પ્રવચન ત્રીજુ) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા મહાછે પુરૂષે ફરમાવી રહ્યા છે કે-“આ સંસારમાં હું જયાં સુધી રહે ત્યાં સુધી શ્રી જિન ભકિત છે છે સદાને માટે હેજે.” ભાવાન શ્રી જિનેશ્વર દેનાં પરમતારક બિંબને ગાદીનશાન કરવાને ઉત્સવ ૨ ચાલી રહ્યો છે ભગવાનને ગાદીએ બેસાડવા પૂર્વે, હવામાં બેસાડવા જોઈએ. તે માટે કે આપણે વાત કરી રહ્યા છે કે, આ સંસાર દુખમય છે, કેમકે, પાપમય છે. દુઃખ છે પાપથી જ આવે. સંસારમાં રહેવું અને દુ:ખથી ડરવું તે બેને મેળ ન જામે. પાણીમાં [ રહેવું અને મગરમચ્છથી ડરવું તે ચાલે? સંસારમાં તે દુઃખ આવે, આવે ને આવે જ ન આવે . નવાઈ. દુખથી બચવું હોય તે પાપથી આઘા રહેવું પડે. પાપ, સંસા- છે રની સુખ સામગ્રી માટે કરાય છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ. આખું જગત દુખથી ભાગાભાગ કરે છે. પણ દુખ શાથી આવે છે તેને જે આ વિચાર કેટલા કરે છે ? :ખ પાપથી જ આવે છે તે કયા કયા પા૫ છે તે પણ જાણવું પડે છે? રાગાદિ જ મે ટામાં મોટા પાપ છે આ વાત કેટલા માને ? હિંસા-જૂઠ-ચેરી છે પાપ ખરા પણ તે રાગાદિને આભારી છે રાગાદિ ના હોય તે હિસા-જૂઠ-ચોરી કર- 5
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy