________________
જૈન રામાણના પ્રસંગો
૨૦. અંજનાને દેશવટે
- શ્રી રાંદ્રરાજ - - - - ૯ જાનહાહ-- - -
અંજનાને પોતાના રાત્રિ સમાગમની આ પ્રમાણે સાસુથી આકરામાં સૂચક વીંટી આપીને પવનંજય સવારે આકરા શબ્દોથી તિરસ્કાર પામેલી અશ્રુ પિતાની છાવણીમાં પહોંચી ગયે. ત્યાંથી સાતી અંજના સુંદરીએ પતિના આગદેવની જેમ આકાશમાગે તૈન્ય સાથે લંકા મનની નિશાની રૂપ પવન જયના નામનગરીમાં જઈને રાવણને પ્રણામ કર્યા. વાળી વીંટી સાસુને બતાવી. પણ આથી તે રાવણ પણ સૈન્ય સહિત પાતાલમાં પ્રવે- બળતામાં ઘી હોમાયુ. શીને વરૂણ તરફ આક્રમણ લઈને ચાલે. લજજાથી ની ચા મુખવાળી અંજના
આ બાજુ “સુખ છે થોડું ને દુઃખ સુંદરીને સાસુએ ફરી તિરસ્કાર પૂર્વક કહ્યું છે ઝાઝુ એ આ સંસાર.” આ પંકિતને કે-“જે તારું નામ પણ લેતું ન હતું. સાચી પાડે તેવો કરૂણ બનાવ બન્યો. તેની સાથે તારો સંગ થયે જ કયાંથી પ્રાણનાથ પવનંજય સાથેના સમાગમના
હેય ? તું વીંટી બતાવવા મારથી અમને સમયે જ અંજનાએ ગભરને ધારણ કર્યો છેતરવાનું બંધ કર, લોકોને છેતરવાના ઘણા આથી તેના શરીરના અવયવો વિશેષ સુંદર
આ રસ્તાઓ તારી જેવી કુલટાઓ જાણતી હોય બન્યા. અંજનાના શરીરમાં ગર્ભના ચિહે
છે. સ્વછંદ રીતે ભટકનારી તું આ જેને જણાવા લાગ્યા.
આજે જ મારા ઘરમાંથી નીકળી જા અને જા
તારા બાપને ઘેર. હવે પછી અહીં એક અંજનાનું આવું શરીર જોઇને તેની
ફણ પણ ના રહીશ. આ સ્થાન તારી જેવી સાસુ કેતુમતી આક્ષેપ કરવા પૂર્વક બેલવા
વ્યભિચારીણીઓને રહેવા માટે નથી.” માંડી. કે- “હે પાપીણી ! તારે પતિ પ૨. દેશ ગયે
આ રીતે અંજનાની હા વિનાના એટલે આવું બનેના કુળને
આકરા વચને વડે તર્જના-તિરસ્કાર કરીને કલંક લગાડનારૂ આ પાપ તે કેમ આચર્યું
અંજનાને તેના પિતાના ઘરે મૂકી આવવા કે જેથી તું પેટ વધારનારી (ગર્ભિણી) બની.
માટે રાક્ષસી જેવી દયાહીન નિર્દય તે - અત્યાર સુધી તારી અવજ્ઞા કરનારા સાસુએ આરક્ષાકેને આદેશ કર્યો પુત્રને જ હું વાંક સમજતી હતી પણ પેટ ખાતર રાજયની દરેકે દરેક આજ્ઞાઆટલા લાંબા સમય સુધી અમે તને ઓળખી એને મને કે કમને કરવા મજબૂર બનેલા ના શકયા કે તું વ્યભિચારિણું છે, કુલટા આરક્ષકે વસંતતિલકા સહિત. અંજના
(જુએ ટાઈટલ ૩જુ,