Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) *00000000000
*૦૦૦૦૦૦૦૦
***
0
0
0 0
.
0
0
0
.
.
.
Regd No. G-SEN-84
O
본당설콤
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહા
તમને ઘર-બાર, પૈસા-ટકાદિ ૫૨ જ પ્રેમ હોય તેા તમે માહથી જ તુ જ છે, મદિરાદિમાં એટલા માટે જ જાવ છે કે સસાર વધે. તેવી જ રીતે અમને ય શરી૨ ૫૨, માન-પાન, ખ્યાતિ-પ્રતિષ્ઠાદિ પર પ્રેમ હૈ!યતા અમે ટ માહથી મૂઢ છીએ. અને એટલા માટે સાધુ થયા છીએ કે મેહની મૂઢતાએ રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લાભને ધીકતા એટલાં પાપ થાય છે જેનુ વર્ણન નહિ
અન તે સંસાર વધે.
જે આત્માના દોષના વિચાર ન કરે અને શરીરને જ વિચાર કર્યો માહથી મૂઢ છે.
બનાવ્યા છે તેથી
કરે તે બધા
માહે જગતના જીવાને મૂઢ બનાવી રાગાદિ શત્રુના હાથમાં સોંપી શત્રુઓ જીવ પાસે ઘાર પાપ કરાવે છે અને ધર્મ કરવા દેતા નથી. નિકઠન કાઢી રહ્યો છે, પકડીને એવી જગ્યાએ મૂકી આવશે કે આવી સામગ્રી ફરી સ`ખ્યાત-અસખ્યાત કે અનંત કાળ સુધી મળે જ નહિ,
દીધા છે.
રા! બધાનુ
ગુણના લાભ સારા તેમ દોષનેા દ્વેષ પણ સારા. ગુણને લોભ થાય અને દેષના દ્વેષ 0 થાય તા જ ગુણુ આવે અને દોષ ટળે.
0
આજે સ'યમના પ્રેમી સાધુ થોડા છે. ધર્માંના પ્રેમી શ્રાવક થાડા છે. તે થાડાથી શાસન ચાલે છે પણ ટાળાથી નહિ. *000000000000000:000:0000
0
*00000000000000000
તમે ઘર-બારાદિને જ સંભાળ્યા કરે તે તે તમારી ભારેમાં ભારે પાાય છે. તેમ અહીં' આવી કેવલ શરીરને જ સ'ભાળ્યા કરે તે તે તે સાધુના ય ભયંકર પાપાય છે. કેમકે ધમ કરવાની સામગ્રી હોય તે પણ ધમ ન કરે તે તે પાપા- 0
દય જ કહેવાય ને ?
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશૃંકશેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ા ૪ :
સુરે રા