Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જીવદયા મંડળ સંચાલીત રાપર કચ્છ
પાંજરાપોળ. માટે મદદની અપીલ ફાગણ માસ તે હજુ અડધે પસાર થયું છે, પરંતુ બપોરના (મધ્યા) સમયે છે છે સૂર્ય એટલો બધો પ્રદીપ્તમાન બને છે. કે વાતાવરણ ખૂબજ અકળાવનારૂ બને રહે છે. છે આવીજ સ્થીતી દુષ્કાળને લઇ અમારા વિસ્તારની છે. જેમ તેમ કરી શિયાળે તે પસાર છે કર્યો પરંતુ હવે પછીના સમય માટે દુષ્કાળ પાર કેમ ઉતર તેની કલ્પના અકળા શી જાય છે. શું
દિવસે દિવસ ઘાસ મળવું ફુલભ બનતું જાએ છે. જ્યાં જ્યાં ઘાસ ઉપલબ્ધ હતું ? છે ત્યાં ત્યાં દોડીને મેળવ્યું પરંતુ હવે પરિસ્થિતિ અત્યંત કપરી બનતી જાએ છે. ઘાસ છે છે કયાંય મળતું નથી, નીલા ઘાસચારાની સ્થિતી પણ ખૂબ જ મુશ્કેલી ભરેલો છે. આ શું છે સ્થિતીમાં ઢોર નિભાવવાનું કામ અત્યંત મુશ્કેલી ભર્યું બનેલ છે. છે હાલ અમારી આ સંસ્થામાં એટલે કે “શ્રીજીવદયા મંડળ સંચાલિત રાપર પાંજરા ? પિળમાં”૩૦૦૦, ઢોર આશ્રય લઈ રહેલ છે. ઘાસની તીવ્ર અછત પાણીની મુકેલી સાથે ઘાસના ખૂબજ ઉંચા ભાવને લઈ આ સંસ્થા કપરી કસોટીએ ચડેલ છે, અધુરામાં પુરૂ છે.
સરકારશ્રી તરફથી સબસીડીની જાહેરાત થયેલ છે. પરંતુ હજી સુધી મળેલ નથી. આમ 8 છે આ સંસ્થા ચારેબાજુથી આર્થિક ભીસમાં આવી પડેલ છે.
અગાઉ ચાર ચાર દુષ્કાળમાં આ સંસ્થા સહજ રીતે પાર ઉતરેલ પરંતુ આ વખત. છે ને એક દુષ્કાળ કેમ પાર ઉતરે તે ખૂબ જ ચિંતાને વિષય બનેલ છે. કારા કે વખતો છે વખતના દુષ્કાળના પરીણામે ઘાસના ભંડાર સમા વિસ્તાર ખાલી થઈ જવા પામેલ છે. 8 છે આવા કપરા સમયે બેલ જીને શકય, સુગ્ય રીતે દુષ્કાળ પાર ઉતા એ - સૌની ફરજ બની રહે છે. પરંતુ આ કાર્ય સૌના સહગ વગર શકય નથી. આથી છે. છે સૌ ધર્મપ્રેમી ભાઈઓ, સેવાભાવી સંસ્થાઓ, શ્રી સંઘે ને નમ્ર વિનંતિ. આ છે છે સંસ્થાને શક્ય વધુ મદદ કરી અબેલ જીવની આહ આ સુ. તથા અને વેદને હળવી B કરવાના દિવ્ય કર્તવ્યમાં ઉમદા સહયોગ આપો. પરિસ્થિતી ખૂબ જ વિકટ છે. છતાં છે 3 હિમતભેર સામનો એજ એને ઉકેલ છે. ઉદાર હાથે મદદ મોકલી જીવદયા કાર્યમાં છે વેગ આપવા નમ્ર વિનંતી. – મદદ મોકલવાનું સ્થળ –
લી. ટ્રસ્ટી મંડળ ત્થા કાર્ય કમિટી છે શ્રી જીવદયા મંડળ, રાપર
શ્રી જીવદયા મંડળ-રાપર રાપર (વાગળ) કરછ ૩૭૦૧૬૫ સંક૯પ અમારો સહકાર આપને . A તા.ક. શક્ય હોય તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.