Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -. શ્રી ગણદર્શી
૦ આ દુનિયાનું સુખ ભૂંડું કહેવા–સમજાવવા માટે અમે કરીએ છીએ. તે હયામાં , ઉતરાવવું કઠીન છે પણ તે જ કામ અમારે કરવાનું છે. તેમાં અમે ૨ એ તે
તમારા ગુરૂ થવા પણ લાયક નથી. ૦ સંસારરૂપી સાપનું ઝેર ન ચડે તેના માટે જડિબુટ્ટી સમાન શ્રી જિનમંદિર-ઉપા
શ્રયાદિ છે. - આ લોક અને પરલોકના સુખ માટે ધર્મ કરે તે બધા ઝેરીલા છે. તે ય મરે અને
તે માટે ય ધમ કરાય” કહી બીજાને ય મારે. - કર્મથી પીડાતા જીવોને કર્મથી મુક્ત બનાવવા સાધુપણ જે બીજો એક ધમ
નથી. તે માટે જ સાધુ બનાવવાના છે. ૦ સાચે શિષ્યભાવ કેળવ્યું હોય તેજ ગુરુપણું દીપાવી શકે. - શ્રી જૈન શાસનમાં દીક્ષાની નવાઈ નથી. પણ શ્રી જૈન શાસનમાં જન્મેલા મરતા
સુધી દીક્ષા ન લે તે નવાઈ! મરતી વખતે “દીક્ષા વગર હું મરી જાઉં ” તેનું દુખ ન હોય તે નવાઈ!
વોઝ ૨૩૦ મો-fીમાનાણે નીમાબા માનના સંસારના સુખ માટે ધર્મ કવ વળી સૂર્ણતા લાભ નિર્નતિ સમાધિ પક્ષકાએ જ્યારે વિવાદ ઉભો કર્યો તેના મરના વોઘવીન વgિઝામ આરોજપળા મા વર્ષો પહેલાં જ પ્રગટ થઈ ગયું હતુ छइ, पणि अहलाक रे निमित्ते काइ न मागे।
' આટલી માહિતી વાચકેની જાણ માટે. खर० इहलोक निमित्त करे छइ । બોલ ૧૩મે તપ ક્રિયામાં નિયાણું
: વ ન રહે છે : છેડી નિજ રાહેતુ દુખક્ષય, કર્મક્ષય,
ખરતરાને ધમ સમાધિમરણ, બોધિબીજ, બધિલાભ
આલોક નિમિત્ત છે, (ભાવ) આરોગ્યપણું માગે છે, પણ
પરલેક આલોકના નિમિત્તે કાંઇ માંગતા
મક્ષ સાધવા નિમિત્ત નથી. ખરતર આલેક નિમિત્ત કરે છે.
કાંઈ દેખાતું નથી. (ઈતિ ભેદ ૧૩૦)
–તપાખરતર શ્રેષ્ઠ તાજા કલમ–ઉપર આપેલ “તપાખરતર
(મા. સુ. ૨ તા. ૧૫-૧૨-૯૩) ભેદ' પુસ્તકને ઉતારે તપાગચ્છપ્રેમીઓની જાણ માટે આપેલ છે. આ પુસ્તક, વર્તી