Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ ૮૨૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) { તાબે થવાનું છે ને ? તમને સમજાય છે કે, ધર્મ જોખમમાં છે, ધર્મની ચિંતા કરનારા નથી.
ધર્મ વગર વિસ્તાર જ નથી, સંસાર તે રહેવા જેવો નથી. બધા વગર ચાલે તે પણ ધર્મ વગર નહિ ચાલે માટે ધર્મતત્ત્વ સમજવું જોઈએ' આ વાત ઉતરે તે જ { ધર્મની વાત થાય, બાકી ન થાય. આજે તમારે ધર્મ જોઈને ન હતે પણ અમે વળ- છે. છે ગાડી દીધું છે. અમારે પણ અનુકૂળતા જોઈએ છે, પ્રતિકૂળતા વેઠવી નથી પછી અમે ય છે ? સાચું કયાંથી કહી શકીએ? તમે બધા ઘર-બાર, કુટુંબ-પરિવારાદિ માટે Pટલે ભાગ છે છે આપે છે તેટલે ધર્મ માટે આપ છો ખરા? ઘર-પેઢી માટે લોહીનું પાણી કરનારા, છે
ધર્મના નાશના પ્રસંગે અમે શું કરીએ તેમ કહો છો ત્યારે તમારા ધમપણમાં શંકા પડે છે.
તરવાનું સાધન ધર્મ જ છે પણ તમારે મન તે ઘર–પેઢી, કુટુંબ પરિવાર છે ! પણ ધર્મ નહિ. તમારી આવકનો કેટલા ભાગ ધર્મમાં ખર્ચે ? કરવું પડે ને કરે છે ? 8 વાત જુદી. જો આવું ને આવું ચાલશે તે ધર્મ નાશ પામી જશે, આજે ચાલી છે પડયું છે કે, “બહુમતિ જે ધર્મની હેય તે જ ધર્મ તે સાચો ધર્મ ના પામી જાય છે. ને? તે વખતે તમે ધર્મ સાચવવાના કે જાતને સાચવવાના?
આજે સાધુઓ પણ દેશ-કાળના નામે તમને ગમતું બેલતા થયા છે. કેઈનું ! છે કે હું પકડવા જવાય નહિ. પણ જેને સાચું સમજવું હોય તે સમજાવવાની ત્રેવડ છે. જે
મિક્ષાદિ હાથમાં લઈ બતાવાય તેવું નથી. આમધર્મને અનુસરે તે આનં: થાય, પણ 1 મુશ્કેલી એ છે કે, તમને દુનિયાના કામકાજમાં ધર્મનું તત્ત્વ સમજવાની ફુરસદ નથી,
બેલનાર બેલે તે તેની શ્રદ્ધા નથી. આજના ઘમીએથી ધર્મના નાશની પેરવી થઈ ન રહી છે. શાસ્ત્ર વંચાતા નથી, બહારનું બધું વંચાય છે, જે શાસ્ત્ર વાંચે તેને બધા છે નકામે કહે છે, ઝઘડાળુ કહે છે. સાધુઓમાંથી પણ આ બધું નાશ પામી રહ્યું છે.
મોક્ષની વાત નથી ઘરમાં થતી કે નથી ઉપાશ્રયમાં. મિક્ષ જ સાધવા લાયક છે તાવ છે તેની વાત કયારે થાય ? મેક્ષ હવે ભૂલાઈ રહ્યો છે. આપણે બધા ભગવાન મેક્ષમાં ગયા તે ખબર નથી ? તે આપણને મેક્ષમાં જવાનું મન ન થ ય ? તેમણે મોક્ષ ગ માટે ગયા. આપણને સંસાર ગમે છે માટે જવું નથી. પછી મોક્ષની કે મોક્ષ માર્ગની વાત કયાંથી થાય?
ગામમાં સાધુ આવ્યા ને ગયા. આપણે શું ? મોટા મહારાજ આ તે વાજા ? છે વગડાવીએ અને વ્યાખ્યાનાદિમાં આવી જઈએ. હાજી... હાજી. કરી જઈએ. પછી $