Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી માણિભદ્ર દેવને નામે મિથ્યાત્વ
હાલમાં કેટલાક ધર્મ કરનારાઓમાં સ્વાર્થવૃત્તિ વધતાં તેઓ અરિહંત પરમાત્માની ભકિત ભૂલીને દેવ દેવીઓને મહિમા પ્રભાવ ચમત્કાર બતાવતા થયા છે તેમાં ૯૦ થી ૯૫ ટકા તે ધતીંગ છે.
વર્ગ જેન દેવ દેવીની માનતા કરવી તે કેર દેવગત મિથ્યાત્વ છે. જેથી આ દેવ દેવી બેની બાધા માનતા કરવા પ્રેરણા આપે તે આ મિથ્યાત્વને પ્રચાર છે.
ઘંટાકર્ણ ભેરવ પદ્માવતી આદિને નામે આવા મિથ્યાત્વના પ્રચાર ચાલે છે હવે તે દેવ દેવીઓના પૂજને હવન વિ. ઉભા કરી ને લોકેને સ્વાર્થ પ્રતિ માટે કેણીએ ગોળ ચટાડે છેઆવા સવાર્થ લંપટ લેકે “વર મરે કન્યા મરો પણ ગેરનું ભાણું ભરે” તેવા વાર્થપણાથી ભ્રમ ફેલાવી લોકોને છેતરે છે..
માણિ, ભદ્ર કે ઘંટાકર્ણ કે ભેરવ કે પદ્માવતી આદિ દેવ દેવીએ આ વિષમ કાલમાં કયાંય દેખાતા નથી અને હોય તે સૌ પ્રથમ તેમને નામે ચરી ખાનારા, લોકે ને ભરમાવનારા અને લોકોને લુંટનારા આ કહેવાતા નામધાર પ્રચારકેને જ સૌ પ્રથમ ઠેકાણે પાડે.'
લેભીયાને ધુતાર મળે તેમ આજે ધન આદિના લાલચુ ભેળા ભટ્રીક જીવ આવાઓના ફંદામાં ફસાય છે માટે વિવેકી જીવેએ આ દેવ દેવીઓના ફંદામાં ન ફસાવું અને સર્વ હિતકર શ્રી અરિહંત પરમાત્માએ અને તેમના ઉપદેશાને અનુસરવું એજ જરૂરી છે.
ગાંધીનગર શાહીબાગ (અમદાવાદ) ૮૫ નામો આવવા લાગ્યા અને આંકડે વધમાન તપેનિધિ પૂ. આ. શ્રીમદ્ વિજય ૬૫ હજારને આંબી ગયો ભુવનભાનુ સૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન
આ રકમ ઘાસચારા માટે પૂ. ઉપાધ્યારે શ્રી યશોભદ્ર વિ. મ. આદિ
મોકલી ચતુર્વિધસંદ ની પાવન સાનિધ્યમાં મહા
આપવાનું નકિક કરવામાં આવ્યું અંતે
પાંચ રૂપિયાનું સંઘપુજન થયું. શ્રી સુદ ૬ તા. ૧૬-રના પૂ. શ્રી ચંદ્રજિત
બલસાણું તીર્થોદ ધારક પૂ. પં. શ્રી વિદ્યાવિ. મ. સા. પૂ. સા. શ્રી ઈન્દ્રજિત વિ.મ. પૂ. શ્રી નિપુણચંદ્ર વિ. મ. પ. સા. ભુવન
નંદ વિ. મ. તથા પૂ. મુ. શ્રી ચંદ્રજીત
વિ. મ. નું ચાતું રાજકેટ માંડવી ચેક સુંદર વિ.મ. પૂ. સા. શ્રી ગુણસુંદર વિ.મ. ને શ્રી ભગવતી સુત્રના યુગમાં મંગલ જૈન ઉપાશ્રયે નકિક થયું છે. રાજકેટ મુકામે પ્રવેશ થયે આ મંગલ પ્રસંગે જીવદયાની પૂ. શ્રી ચંદ્રજીત વિ. મ. ને ગણિ પદ ટીપ માટે પ્રેરણા થતાં સંધ તરફથી ટપો. પ્રદાન થશે.