Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
છે
વર્ષ-૬ અંક ૩૪ : તા. ૧૨-૪-૯૪ :
: ૮૪૩
-
-
-
-
-
-
-
-
મે ક્ષે ગયેલ ભગવાનના આપણે ભગત છીએ તેમ બોલાય શી રીતે ? તમને હવે મુકિત 8 વિના બીજુ કાંઇ ગમતું નથી ને ? ભગવાનના ભગતને મુકિત વિના કાંઇ ગમે છે જ નહિ. મુકિત અને મુકિતના સાધન વિના બીજું કાંઈ ગમે તે પિતાને છે પાપોદય સમજે !
આપણે ભગવાનની જે ભકિત કરીએ તે નાટક કરીએ છીએ ? નાટક એટલે બહાર છે દેખાડવું પણ હયામાં ન લેવું તે ! આ મહોત્સવ કરનારાઓને, મહોત્સવમાં ભાગ 6 લેનારાઓને મેક્ષ વિના બીજું કશું ગમવું જ ન જોઈએ. આવી ભાવનાવાળા જ છે પોતાની શકિત મુજબ લાભ લે તે તેમનું તે થોડા કાળમાં કામ થઈ જાય. તેમના માટે તે નક–તિયચ ગતિ બંધ અને જ્યાં સુધી તેને મોક્ષ ન થાય ત્યાં સુધી કે દેવ-મનુષ્ય તિ પામે, તેના સુખે ય પામે. છતાં પણ તેને સુખ પ્રત્યે નફરત જ ૨ હોય, લાલ આંખ જ હોય કે જે આ સુખેથી સાવઘ ન રહું તે પાછે રખડવા 8 ચાલ્યો જાઉ.
ભગવાનને સાચા ભાવે માને એટલે સંસારને ભાવ ઊઠે ! સંસાર હવામાં છે હેય અને તેની ખટક પણ ન હોય તેવા જીવની ભકિત, અસલમાં ભકિત જ 8 નથી. જયાં સુધી સંસારના સુખ પ્રત્યે નફરત ન જાગે ત્યાં સુધી સાચી ભકિત આવ- ૨ છે વાની જ નથી. નફરત તે તમે સમજે છે. જેના પર નફરત જનમે તેના માટે શું થાય ? છે છે ? “દુનિયાના બધા જ સુખ મને પાયમાલ કરનારા છે? આવું તમારા હ યામાં લખાઈ
ગયું છે ? તેના પર રાગ થાય તો આત્માને કહે, “સાવચેત થા. તારે દુગતિમાં નથી ! { જવું તે દુતિમાં જવું પડશે. જે દુખેથી ભાગાભાગ કરે છે તે આવીઆવીને ૪
પડશે.” આ બધી ઈદ્રજાલમાં ફસાવા જેવું નથી. આવું અંદરથી થાય છે ? તમે બધા કહી શકે કે- હવે અમે દુઃખથી ગભરાતા નથી, સુખની પરવા નથી !” જે આવું છે હયાથી કહે તેની મુકિત સુનિશ્ચિત છે. પૂર્વે દુર્ગતિનું આયુષ્ય બંધાયું હોય તે પણ છે. ગભરાવવાની જરૂર નથી. કેમ કે, સાચા ભાવે શ્રી જિનેશ્વર દેવની ભકિત શરૂ થઈ છે. ગઈ છે.
રાગાદિ આપણા શત્રુ છે કે મિત્ર છે? ભગવાન ખુદ કહી ગયા છે કે, અમે પણ રાગાદિને શ તરીકે ઓળખ્યા નહિ તે સંસારમાં ઘણું ભટકયા, સદ્ગુરુ વેગ મળે,
તારક શાસન સમજાયું પછી ઠેકાણે પડયા, તેમાં પણ ભાન ભૂલ્યા તે પાછા નરકાદિ છે છે દુગતિમાં ગયા. જેમના શાસનમાં આપણે છીએ તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પર
ક