Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
w
છતી શક્તિએ સ્વદ્રવ્યથી પૂજા ન કરે તે અરિહંતની આશાતના
“સમ્યકવસપ્તતિ” નામના ગ્રન્થરત્નની રચના યાકિની મહત્તરાસુનુ સૂરપુરન્દર આચાર્ય ભગવન્ત શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મ. કરી છે. સુવિહિતશિરામણુ આચાય દેવ શ્રી સઘ તિલકાચાય ભગવતે એ ગ્રન્થના ભાવેને સુન્દર રીતે સમજાવવા માટે એના ઉપર અનુપમ કૈટીની ટીકા રચી છે આ ગ્રન્થમાં સમ્યકવના સહસ પ્રકારાને મનોરમ શૈલીમાં સમજાવાયા છે.
સમ્યકત્વના સડસઠ પ્રકારની આરાધના આત્માના પરિણામ સ્વરૂપ ચેથા ગુગુથાનકના ભાવ સમ્યકત્વને પ્રાપ્ત કરાવી આપે છે.
એ સડસઠ પ્રકારમાં ત્રીજો વિનય” નામના પ્રકાર છે એ વિનયના પ્રકારનુ’ વર્ણન કરતા ‘(૧) ભકિત (૨) બહુમાન (૩) અરિહંતાદિની લાધા પ્રશ'સા (૪) અરિRs'તાદિનો અવણુ વાદ-નિંદાનેા ત્યાગ. (૫) આશાતનાના પરિહાર” એ રીતે વિનયના પાંચ પ્રકારા બતાવ્યા.
એ પાંચ પ્રકારોમાંના આશાતના હાર નામના પ્રકારનું વણુષઁન કરતા હંત પરમાત્માની જઘન્યથી ૪૦ ઉત્કૃષ્ટથી ચૌરાશી બતાવી છે.
―――
દશ મધ્યમથી
આશાતના
• શ્રી મુકિતપથ પ થક
T
એમાં મધ્યમથી ૪૦ આશાતનાઓમાંની એક આશાતના સતિય ધ્ધિસ્મિ અપૂયા' નામની જણાવી છે એવો અ એ છે કે શ્રવક પેાતાની પાસે ધનસંપત્તિ વિગેરેની રિદ્ધિ હાવા છતા જો પેાતાની સૉંપત્તિથી (સ્વદ્રવ્યથી) પૂજા ન કરે તે તે શ્રાવક અહિ ત પરમાત્માની માશાતના કરનારા છે.
અહિ ત પરમાત્માના જગતના જીવાની માફ્ક આપણા ઉપર પણ અનન્ય અને અવર્ણનીય ઉપકાર છે અહિ તમે સ'સાર અને માક્ષનું સ્વરૂપ અતાવ્યું છે કાંટા ખીછાયા સસારનો માગ અને ૩૯. બિછાયે મેાક્ષનો માર્ગ બતાવ્યું છે શ્રમ અને અધના સ્વરૂપને સમજાવ્યા છે. જીવાદિ તત્વ અત્યન્ત સૂક્ષ્મતમ રીતે છાવ્યા છે.
અરિહ’ત પરમાત્માએ બતાવેલા ધર્માંની આરાધના ગત ભવામાં જાગુતા -અજાણતા પણ થઇ ગઇ છે એના પ્રભાવે આ ભવમાં મ'નવ જન્મની પ્રાપ્તિ થઈ તેમાં પણ પરિ-જૈન કુલ આરેાગ્ય દીધાયુ વગેરેની અનુ. અરિ-કુલતાએ મળી અને સાથે અરિહ ંત પરમામા સદ્ગુરૂએ જિનમ'ઢિઢિ ધમ સ્થાના અને ધર્માનુષ્ઠાના કરવા માટેની સઘળી સામગ્રી મળી.