Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපප તસ્વાવલોકન સમીક્ષાકારના છબરડાઓ
–શ્રી સંયમ
(આજથી કેટલાક વર્ષ પૂર્વે શુદ્ધમાર્ગ પ્રરૂપક મુનિ શ્રી કીતિયશ વિજયજી મ. સા. સંપાદિત પુસ્તક “ધમ સ્વરૂપ દશનમાં પ્રસ્તાવના તે મુનિશ્રીએ લખેલ. જેને તવાવલોકન' એવું નામ આપેલ. વણસે ઉપરાંત પાનામાં લખેલ તે પ્રસ્તાવનામાં સંસાર માટે પણ ધર્મ જ કરે” એ વાતનું તર્કબદ્ધ રીતે શાસ્ત્રીય પૂરાવાઓ સહિત ખંડન કરેલ. તે ખંડનને આધાર લઈ પૂ. મુનિશ્રી અભયશેખર વિજયજી મ. સાહેબે તસ્વાવલેકન-સમીક્ષા' નામનું પુસ્તક લખી “સંસાર માટે પણ ધર્મ જ કરાય” એ સિદ્ધાંતનું ખંડન કરવા પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકને ઉપર ઉપરથી જોતાં કેટલાક છબરડાએ આંખે ઉડીને વળગે તેવા હોવાથી અને જણાવું છું.). પ્રસ્તાવના પેજ નં. ૯ (લીટી-૯) આપત્તિ આવે ત્યારે જેનામાં સત્ત્વ છે,
૧. [ એના મનમાં આવી તેને તે એમ જ લાગે કે કેમ ખપાવવાનો માન્યતા ઘર કરી ગઈ છે, તેઓએ પણ મહામૂલે અવસર આવ્યા. બંધક મુનિ, ગજનિષ્કપટપણે પોતાનું આચરણ તપાસવાની સુકુમાલ મુનિ મેતાર જ મુનિ આદિના દષ્ટાંતને જરૂર છે કે સાંસારિક આપત્તિ આવવાની વિચારશે તે વાત સમજાઈ જશે. અત્યારે પણ સંભાવના ઉભી થઈ જાય, ત્યારે તેને પણ આપત્તિ આવવાની સંભાવના વખતે ટાળવા માટે શું તેઓ નવકાર ગણવા જે સાધકે નવકાર ગણવા માંડે છે, તેઓ માંડતા નથી? ૦૦૦].
આપત્તિમાં સમાધિ રાખવાનું બળ મેળવવા
નવકાર ગણે તેમાં ખોટું શું છે? કદાચ આજના મોટા ભાગના લોકો શું કરે એમ લાગે કે આપત્તિમાં હું ટકી નહિ છે ? તે જોઈને તેના પરથી સિદ્ધાંત ન શકે. સમધિ નહિ રાખી શકું, તે આપત્તિ બંધાય. એક બાજુ જે સદે કરે તે લાખ ટાળવા માટે પણ નવકાર ગણે તેમાં વાંધો ૩. મળતા હોય અને બીજી બાજુ કયાં છે ? અને તેટલા માત્રથી “સંસાર એક વ્યાખ્યા સાંભળવાનો લાભ મળતે માટે પણ ધર્મ જ કરાય એ શી રીતે હોય ! તે આજના મોટા ભાગના જૈને સાબિત થઈ શકે? કારણ કે નવકાર ગણુવ્યાખ્યાન શ્રવણ નહિ કરે પણ લાખ રૂા. વામાં તેનું ધ્યેય તે “સમધિ ટકાવવાનું છે. મેળવવા સેદે કરવા જશે. તેટલા માત્રથી વ્યાખ્યાન ધય અને ધન કમાવવું તે ૨. પ્રસ્તાવના પેજ નં. ૭, લીટી-રરમી ઉપાદેય એ સિદધાંત બાંધશે ?
[૦૦૦ બાકી “વિષય સુખ, શરીર સુખ,