Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84 *පපපපපපපපපපපපපපපපපපපපදා
UDER HIM
LOષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
૦
૦
૦
કે ત્યાં સુધી તે ગમે
૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
2. ઘર-બાર, પૈસા-ટકાકિ ન ગમે અને ભગવાનના મંદિર-ઉપાશ્રયાતિ ધર્મ સ્થાન છે.
ગમે તેનું નામ ક્ષમો પશમ. ? - પુણ્યાનુબંધી પુણ્ય એટલે ક્ષયે પશમવાળું પુણ્ય અૌ. રાષથી એક
ક્ષપશમ વગરનું પુણ્ય !
સાચી વસ્તુને રાગ હોય તેને કોઈ વસ્તુ કે વ્યક્તિ છે કે દ્વેષ આવે નહિ. તું 3 . સુખ અને સુખની સામગ્રી જ જગતને રખડાવનાર છે તેને લઈને જ દુખ નથી 9 ગમતું અને તેથી જ પાપ ચાલુ છે. તે કારણે જ સંસારમાં ભટકતા કદિ અંત 6
આવતો નથી.
પાપથી પાછા ફરવાની ઈચ્છા અને ઈચ્છાપૂર્વકનું પચ્ચક્ખાણ તેનું નામ વિતિ. તું - જગતથી જુદો તેનું નામ જૈન. જગત સંસાર માગે જેને મોક્ષ માગે પાપને
ભય નહિ તે સદા પાપી. ૨ ૦ ધમી જીવ કમને ઓળખે છે એટલે કર્મ તરફ તેની લાલ આંખ હોય છે અને તે
ધર્મ તરફ મીઠી આંખ હોય છે. ૪ ખાવું-પીવું, પહેરવું એઢવું મેજમજા કરવી તે સંસારની પ્રવૃત્તિ કહેવાય ભગ- 6
વાનનું શાસન પામ્યા પછી, સમજ્યા પછી પણ ખાવા-પીવા, પહેરવા-એ હવામાં ઉં મજા કરે, ભેગની સામગ્રી ખૂબ ખૂબ કરે તે બધા કેવા કહેવાય? તે બધા થી મનુષ્ય ભવ પામ્યા છતાં છે પાપીને ? પાપીને પાપમાં જ મજા આવે. | ઊઠે છે ત્યારથી પાપ કરે. માટે જ શાત્રે કહ્યું કે અધમી ઊંઘતા સારા. અધમી જાગે તે
ભંડા, છે. આ ગવ પામીને જનાવર કરતાં ખરાબ રીતે આવે તેની દયા ન આવે તે
ભગત નથી પણ દુશ્મન છે.
oooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખ બાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છેન ૨૪૫૪૬