Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ORA
હાલાર તી-આરાધના ધામ મધ્યે
નવપદજીની આયંબીલની ઓળી તા. ૧૭ એપ્રીલથી ૨૫ એપ્રીલ સુધી. પૂજય પંન્યાસ શ્રી વજ્રસેન વિજયજીની નીશ્રામાં
સિદ્ધચક્રના મહાન આરાધકે-બાબુભાઇ કડીવાળા દ્વારા શ્રીપાળમયણા રાસ” પારાચણુ કરશે. જે સાંભળવુ' જીવનને એક લ્હાવા છે.
શશીકાંતભાઈ મહેતા-રાજકોટવાળા
વિશ્વમાં શાંતિના એક માત્ર ઉપાય' વિષય ઉપર સમજાવટ.
હીંમતભાઇ ખેડાવાળા :
'
મૈત્રી ભાવના એજ અત્ય ́ત જરૂરી છે કેમ..? તે વિષય ઉપર ચર્ચા કરશે. હીરાભાઇ અમદાવાદવાળા :
શ્રી સિઘ્ધચક્ર એ સુખઠાઇ કેમ છે ? તેના અત્યંત ગંભીર રહસ્ય બતાવશે.
આ પ્રસ`ગ શ્રેષ્ઠિ શ્રી મેહનલાલ દેવરાજ ખીમસીયા તથા લલિતાબેન નંદલાલ શાહ કેન્યા નાયરોબીવાળા તરફથી છે.
કેન્યા-લંડન-મુ`બઇ-ભીવંડી-રાજસ્થાન-ગુજરાત-કચ્છ-પેરમ'દર-ધારાજી
ચારે તરફથી માનવ મહેરામણ આ પ્રસંગે આવશે.
!
આદિ
ચૈત્ર સુદ-૧૩ના વઘેાડા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના ખુબ જ ભવ્યતા પૂર્વક તા ૨૪-૪-૯૪ને રવિવારના ચડશે.
આ પ્રસગે સૌને પધારવા તથા આય બીલની એળીના તપમાં જોડાવવા માટે સબહુમાન આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
રાત્રે પ્રભુ ભકિત માટે જુદા જુદા સંગીતકારા તથા વડાલીયા સિંહણુનું મડળ તથા પરબ દરનુ મ`ડળ આવીને સૌને વિવિધ કાર્યક્રમા બતાવીને ભિકત-રસ તરભેાળ કરશે.