Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૬ અંક ૩૨ : તા. ર૯-૩-૯૪
* ૮૧૧
કમ નિર્જ છે માટે સીધી રીતે જ સમ- તમારા સંતેષ ખાતર માની લે કે સમજાય તેવું છે કે “ જે તમે સંપૂર્ણ ઉપાય બતાવ્યું. ઉપાય તે કહેવાય કે જે કર્મ નિજ ર ઈચ્છતા હે તે ધર્મ કરે. કવચિત્ સફળ પણ નીવડે. ભગવાને બતાજો તમે પુયાનુબંધી પુણ્યના ઉદયે જ વેલે ઉપાય સફળ પણ નીવડ. તે શું મળતી એવી સાચી તૃપ્તિને ઈચ્છતા હે, થાય? પરમાત્મા એવચની છે એ સિદ્ધ તે પણ ધન જ કરે. એમાં કશું ખોટું થાય. કારણ તેમણે પોતાના જ્ઞાનમાં દેખીને નથી. પુણ્યાનુબંધી પુણ્ય અને કર્મનિર્જશ જે કહ્યું, તેવું ન થયું પણ તેનાથી જુદું બન્નેને જે સરખા માને છે, તેમને થયું. તે આ વસ્તુ શું તમને માન્ય છે? કદાચ ભલે ખોટું લાગે.
વીતી ચૂકેલા ભૂતકાળ માટે જેમ ૪. જિ-૧૬ લીટી-૨૦ આપણે કંઈ પણ કરી શકવા નિરૂપાય [૦૦૦ પ્રશ્ન : “એ ઉપાય શક્ય નથી છીએ. તેવી જ રીતે જેમણે પોતાના જ્ઞાન અને તેથી (શ્રેણિક મહારાજ, શ્રીકરણ દ્વારા ભવિષ્ય કાળને દેખી લીધું છે, તેમના વાસુદેવ વ રેનું) નરકવારણ પણ શક્ય માટે તે ભવિષ્યકાળ પણ જાણે વીતી ચૂકેલા નથી” એવું જાણતા હોવાથી ભગવાને એ ભૂતકાળ જેવું જ છે. અને તેમાં કશે પણ ઉપાયને તે ખાલી દેખાડવા ખાતર જ ફેરફાર તેઓ કરી શકતા નથી. દેખાડયા હત. ૦૦૦ જે એ ઉપાયો ખાલી અહી પરમાત્માએ જે ઉપાય બતાવ્યા દેખાડવાના જ ઉપાયરૂપ હોય અને વાસ્ત- છે, તે શ્રીકૃષ્ણના મનના સમાધાન ખાતર વિક ઉપાય રૂપ ન હોય તે ભગવાન એને બતાવ્યા છે તેમ કલ્પી શકાય અથવા તે ઉપાય તરીકે કહે નહિ ૦૦૦]
શ્રી કૃષ્ણને પિતાને ખાતરી થાય કે મારી પરમાત્મા ત્રિકાળજ્ઞાની હોય છે. તેમને નરકગતિ થવામાં કોઈ ફેરફાર થઈ શકે પોતાના જ્ઞાનમાં દેખાઈ રહ્યું છે કે પણિયો તેમ નથી, તે ખાતર બતાવ્યા હોય. શ્રાવક સામાયિક વેચે નહિ, કપિલા સાચા શ્રીકૃષ્ણ સાયિક સમકિતી હોવાથી પરમાભાવે દાન કરે નહિ અને કાલસૌકરિક ૫૦૦ ત્માના વચન ' પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળા હોય પાડાની હિંસાથી અટકે નહિ. પછી તેમને જ. છત્તા મે હનીય કર્મને ઉછળાને કારણે ઉપાય બતાવવાનો સવાલ જ કયાં રહ્યો? તેઓએ ઉપાય પૂછયે તેમાંય અજુગતું જેનું પરિણામ શું આવવાનું છે, તે નથી. જેમ શ્રી ગૌતમ સ્વામીજીને મહાનિશ્ચિતપણે જેઓ જાણે છે. તેઓ તે પરિ. વીર ભગવંતે જણાવેલ કે તારી આ જ ગામને ફેર૮ વાનો ઉપાય બતાવે, તે તે ભવમાં મુકિત છે. છતા ગૌતમ મહારાજ ઉપાય ખાતર બતાવે કે મનના સમાધાન વારંવાર તે બાબત પૂછતા હતા. ખાતર ? તે સમજી શકાય તેવી વસ્તુ છે.