Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૩૨ તા. ૨૯-૩-૯૪ : માતા તરીકે હું અતિશય મૂંઝવણમાં મૂકાઇ જાઉં' એ શું ખનવા જાગ નથી ? અને મેાહન આવેશમાં તને સૌંસારમાં રાખવા માટે તારા પિતાજી પાસે મારા હાથે આ માગણી મુકાઇ જાય એ સ્વાભાવિક છે. બાકીમારે મન રામ કે ભરત અને સરખાછે. ગમે તેમ તે યહુ· સ્ત્રી છુ. હૃદયની નિ`ળતા અમારામાં ભારાભાર ભરેલી હાય, અને એથી જ તને સ’સારમાં રાખવા માટે મેં આમ કર્યુ' છે.
આ
ભરત :– પણ મા! હું તારી ઈચ્છાને આધીન નહિ જ થાઉ! મારે અયાધ્યાની રાજગાદી ન જોઇએ. જે પિતાના પુત્ર તરીકે રામચંદ્રજી જેવા અયેાધ્યાના રાજયવૈભવને લાત મારવાનું આત્મસામર્થ્ય ધરાવે છે, જ પિતા-મહારાજા દશરથના હું પુત્ર છું. મારે અવૈયાની રાજગાદી
: ૮૦૫
કદી જોઇતી નથી. ડિલબંધુ પૂજય રામચ'દ્રજી, અવૈયાના રાજિસ હાસનને માટે દરેક રીતે સુયેાગ્ય છે. હું તે તેઓનાં ચરણની ૨૪ બનીને સ'સારમાં રહેવુ. પડશે તેા રહીશ; માટે મા ! તારે એ વિષે હવે કોઈ પણ જાતના આગ્રહ ન કરવા. તારા મેહના કારણે એક બાજુ પિતાજીની સાથે સયમ સ્વીકારવાની મારી તૈયારી અટકી પડી છે. જ્યારે બીજી બાજુ તુ રાજય માટે મને આ રીતે આગ્રહ કરી રહી છે. પણ એ કિ અને ખરૂ' અયા. ધ્યાના સઘળા રાજભારની ધરા વર્ષન કરવાની લાયકાત, અધિકાર કે તે માટેને હકક વડીલ બંધુ શ્રી રામચંદ્રજીના જ છે અને રહેશે. અન્ય કાઇના નહિ. એ તારે ભૂલવુ... જોઇતુ નથી ! (ક્રમશ:)
ૐ મુનિવર-શબ્દના મહિમા સમજો
જય તેિન્દ્ર તા. ૪-૧-૯૪માં મુ`.સ.માં લખે છે કે-પૂ. બંધુ ત્રિપુટી ઝુનિયાની વિવિધ રોગના
પ્રેરણાથી તીથલ તથા આસપાસના કાંઠા વિસ્તારાના મેડીકલ કેમ્પનું આયા.
નિદાન તથા ચેાગ્ય સારવાર માટે તા. ૯-૧ ૯-૧-૭૪ન
જન કરવામાં આવેલ છે.
श्री महावीर
સમા
આ અંગે અનુકંપા જીવદયાનું કાર્ય' કાઈ પણ કરી શકે છે. પરંતુ મુબઇ ચારના ‘જય જિનેન્દ્ર' વિભાગ પૂ. બંધુ ત્રિપુટી સુનિવરે” શબ્દ વાપરે છે. તે તેમની અજ્ઞાનતા છે. શ્રી ચિત્રભાનુ માટે ‘ગુરૂદેવ' શબ્દ વાપરતા તેના વિરોધ થયા અને તે 'ધ થયા તેમ ખંધુ ત્રિપુટી માટે પૂ. મુનિવરા શબ્દો વાપરવા તે શબ્દના વ્યભિચારદુરુપયેાગ છે તેઓ મુનિપણું પાળતા નથી. લીલા ઘાસમાં બેસે છે. આધા રાખતા નથી પ્રતિક્રમણ કરતા નથી-થેાડા વખત પહેલા ગયેલા ભાવિકા સાથે તે વાત ત્યાંથી ઉઠીને કાઇ સાધ્વીજી હતા તેમની પાસે જઈને બેઠા ઘાસમાં જઈને બેઠા. આ જોઈ શ્રાવક તેા ઠીક તેમના બાળકે પણુ કહેવા લાગ્યા આ શું?
કરતા હતા
‘જય જિનેન્દ્ર' વિભાગ પણ તપાસ કરે પ્રયાગ તેમના માટે ન કરે તે ઇષ્ટ
અને સમજીને ‘પૂ. મુનિવર' શબ્દોના
છે,