Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපප
રામ વનવાસ
પૂ. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય કનકચદ્રસૂરીશ્વરજી મહારાજા
ooooooooooooooooooooo
પ્રવેશ ૪ થી
અયેાધ્યાના રાજમહેલ.
સ્થળ
(રામચ' જીને બદલે ભરતના શિરે અયેધ્યાના રાજમુકુટ મૂકાવાના છે, એ સમાચાર રાધાનીમાં વ્હેતા થઈ ગયા. એના અનેક પ્રકારના વિધ-વિધ આઘાતપ્રત્યાધાતા પડવા લાગ્યા. રાજકુમાર લક્ષ્મણુને જ્યારે આ પ્રખર મળી, એટલે રામચન્દ્રેજી પરના અપાર સ્નેહના કારણે તેમને ખૂબ આધાત લા′1. એ ઉતાવળા બની સીધા રામના આવાસમાં આન્યા)
બંધુ ! લક્ષ્મણ – આ હું શું સાંભળુ` છું ? રહી-રહીને માતા કૈકેયીને: આ શું સૂઝા ? એ કદિ ખનવાનું નથી. જ્યાં સુધી ક્રમના સેવક તેના મ્હાને ભાઈ લક્ષ્મણુ અહિ'ખે છે ત્યાં સુધી શમના બદલે અન્ય કોઈપણ-હાયે ભરત હોય કે કોઈપણ હોય, અહૈયાના સિ'હાસન પર નહિ જ આવી શકે. સમચંદ્ર :- ભાઇ લક્ષ્મણ ! આમ અકળાઇ જવાનું ન હોય. પૂજય પિતાજીનાં વચનની ખાતર આ રામ જ્યારે માથુ
રાજ
જ તેવા છે, તે પછી આ વિસતમાં છે ? પિતાજી જયારે આત્મકલ્યા ણના પવિત્ર પથે પ્રસ્થાન આદરી રહ્યા છે ત્યાં એએશ્રીન પરમહિતકર માર્ગોમાં સ્હેજ
પણ વિક્ષેપ પડે એવુ' તારાથી ન થઇ જાય તે ધ્યાનમાં રાખજે !
આમ
લક્ષ્મણ :– ભાઈ ! તમને આ બધાં સ્ત્રીચરિત્રની ખબર નથી; માટે જ શાંત બનીને તમે બધુ સહી લે છે. પણ મારાથી આ અન્યાય કાઇ રીતે સહન નહિ' થાય. મારા આત્મા અંદરથી અકળાઈ ઉઠયા છે. કાઇપણ ભાગે કૈકેયીનું ધાર્યુ હું' નહિ જ થવા દઉ.. આખી અયાયા નગરી અને નગરીના શાણા પ્રજાજના આરે ખળભળી ઉઠયા છે. આજે . અમે. ધ્યાના રાજકુલમાં અન્યાય થઇ રહ્યો છે. એક સ્ત્રીના અવિચારી પગલાંથી ચેમેિર અશાંતિના દાવાનળ ભડકે બળી રહ્યો છે.
રામચંદ્ર :- ભાઇ લક્ષ્મણુ ! આ બધુ તું કાની આગળ ખેલે છે ? તને શુ...એ ખબર નથી કે, તારા વડિલ ભાઈ રામ, પિતાજી કે માતાજીની આસાના પાલનને માટે પેાતાનુ' સસ્ત્ર ના કરવા એક જ પુલમાં તૈયાર રહે છે, પૂજ્ય પિતાજીનું વચન એળે ન જાય એની ખાતર આ રામ અવૈધ્યામાં સિંહાસનને આજે સ્વેચ્છા એ ત્યજી દેવા તૈયાર થયેા છે. તારા જેવા રામના સેવકે સમની શાભા, પિતાજીની પ્રતિષ્ઠા, તથા આપણા પૂજેની ઉજજવળ કીર્તિ આ બધાયને સ્હેજ પણ ડાઘ લાગે, તેના વિચાર કરીને ખેલવુ જોઇએ. માતા