Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન રામાણના પ્રસંગો
(૭) તીર્થંકર પદ બાંધ્યું રે.......
– શ્રી ચન્દ્રરાજ માંગ, માંગ રાવણ! હું તને શું ભૂલાઈ ચૂક્યો છે. અને... આપું ? અરિહંતના ગુણેની સ્તુતિનું મુખ્ય ત્યાં જ.. અચાનક વીણા વગાડતા ફળ તે મોક્ષ છે, રાવણ ! વીતરાગ પર વગાડતા રાવણની વીણાને તાર તૂટી ગયે. માત્મા સિવાય કોઈપણ મેક્ષ આપી શકતું અંતઃપુર સહિત પિતાની ભગવદ્ભકિતમાં નથી. અને હું તે વાસના થી ભરેલું છું. ભંગ પડે એ પહેલાં જ. મહા સાહસિક મેક્ષ આપી શકવાની મારી તેવડ નથી. લંકેશ્વર શ્રી રાવણે પોતાના શરીરમાંથી મક્ષ સિવાયનું તને હું શું આપું ? માંગ એક સ્નાયુ ખેંચી કાઢયે. અને વીણામાં રાવણ ! કંઇક માંગ.”
જોડી દઈને ભગવદ્ભકિતને અખંડિત રાખી. નાગરાજ ધરણેન્દ્રના આ શબ્દ હતા. કહેવાય છે કે- “ રાવણે એ નૃત્ય પૂજાના
અષ્ટપદ તીર્થની અવહેલના કરીને સમયે જ તીર્થંકર નામકર્મ ઉપાર્જન પાપના પહાડ નીચે દબાઈ ગયેલે રાવણ કર્યું.” હવે પશ્ચાતાપથી પાપના પહાડને છિન– વિધાતાની વિધિના લેખ ઉપર ભિન કરી નાંખવા ઊત્કંઠ બન્યા હતા. લોઢાની મેખ મારનારે હજી કંઈ પાકી
અનેક લબ્ધિના ધણી શ્રી વાલી મુનિ. નથી. વરના ચરણોમાં પોતાના અપરાધની હામાં
જે અષ્ટાપદ તીર્થને વાલી મુનિરાજની ય ચના કરીને, રાવણ ભરતેશ્વર ચક્રવતી એ સાથે જ ઉંચકીને લવણ સમુદ્રમાં ફેંકી નિર્માણ કરેલા રૌત્યમાં શ્રી ઋષભદેવાદિ
દેવાને જે રાવણે પ્રયાસ કર્યો હતે, તે જ તીર્થકરેને વંદના કરવા ગયે.
અષ્ટાપદના વિરાધકે આ જ અષ્ટાપદની એવી ચંદ્રહાસ ખફગાદિ શોને તજી દઈ ઉત્કૃષ્ટ આરાધના કરી કે જેથી તેણે તીર્થ"ને અંતઃપુર સહિત શ્રી રાવણે શ્રી ઋષભ, કર નામકર્મ ઉપાર્જન કર્યું.” દેવદિ તીર્થકર ભગવંતેની વય અષ્ટપ્રી પૂજા કરી અને વીણું વાહન પૂર્વક
રાવણ વીણા વગાડતું હતું અને ભગવાન આગળ રાવણના અંત:પુરની અંત:પુર સપ્તસ્વરથી મનરમ અને ગ્રામ્ય સીએએ નૃત્ય પૂજા શરૂ કરી. ભગવદ્ભકિતમાં રાગથી રમ્ય ગુણગાન ગાતા હતા, તે સમયે રસ તરબળ બનીને દરેક એકાકાર બની નાગરાજ ધરણેન્દ્રદેવ અષ્ટાપદની યાત્રા રહ્યા છે. સ્વાર્થભર્યો આ સંસાર જાણ કરવા આવ્યા હતા. તેમણે શ્રી તીર્થકર