Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 શ્રી જૈન શાસન (અઠવાડિક)
મંત્રમાં નવકારમંત્ર સર્વશ્રેષ્ઠ છે. આગવું કર્મના મને ભેદી નાખનારા, માધનની સ્થાન ધરાવે છે. નવકાર એ મંત્રશિરોમણિ અમૂલ્ય ભેટ આપનારા, આત્મશુદ્ધિ દ્વારા છે, સર્વમંત્રોને રાજા છે, મંત્રાધિરાજ છે, સુવિશુદ્ધ આરાધનાના દ્વાર ખોલી આપનારા સર્વમંત્રોનું બીજ છે, ચોદપૂર્વને સાર છે પાંચ અને અગીયાર કર્તવ્યના પાલન અને તેમ આ પર્યુષણ પર્વ પણ સર્વપમાં શ્રવણ દ્વારા શાસનની પરંપરાને અવિચ્છિન્ન શિરોમણિ છે, પર્વાધિરાજ છે, સર્વપર્વોને ટકાવી રાખનારા પર્વાધિરાજની ગરિમા શું સાર છે! નવકારમાં મુખ્ય પણે વિનયધર્મનું વર્ણવી શકાય? કપ સૂત્રની ઉપમા જ એને ભવ્ય આરાધન છે તેમ, પર્યુષણમાં ફામા- વાપ્ય છે. ધર્મની સાધના મુખ્ય છે. ટૂંકમાં નવ- (૫) ચંદ્રની ઉપમા : નીલગગનમાં કારમાં નમે ધર્મ છે, પયુંષણમાં અમે અસંખ્ય તારલાઓ તગતગી રહ્યા છે, પણ ધર્મ છે. એની આરાધના માટે સાત દિવસ
ચંદ્રના પ્રકાશની બરોબરી કરી શકે એ જોરદાર તૈયારી કરવાની હોય છે ! જેથી એક પણ તારે નથી. ચંદ્રનો સૌમ્ય અને આઠમા દિવસે ક્ષમાધર્મની અદભુત સાધના
શીતલપ્રકાશ પ્રાણી જગતને અપૂર્વ શાંતિ
આપે છે. એના પ્રકાશમાં એક બીજી થઈ શકે.
અપૂર્વ ખાસિયત એ છે કે, તેના પ્રકાશથી (૩) ક૯પવૃક્ષની ઉપમા : જગતમાં
વનસ્પતિએ ઔષધિરૂપે પરિણામ પામે છે. વૃક્ષે ઘણુ છે અને ઘણી જાતના છે, પણ માટે તેને ઓષધિ પાંત પણ કહેવાય છે. સવમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ ગણાય છે. કારણ ચંદ્ર સોળે કળાએથી યુકત હોય છે. એની પાસે વિધિપૂર્વક માગણી કરનારને સમુદ્રમાં ભરતી-ઓટ પણ તે લાવે છે તેમજ એ અવશ્ય મને વાંછિત ફળ આપે છે, ચંદ્ર એ આકાશમંડળનું જાણે ફરતું તિલક છે. બીજા અપફળ આપે છે અને બાવળ
એજ રીતે આ પર્વ પણ લૌકિક જેવા વૃક્ષોના ફળ તરીકે તે કાંટા જ મળે કે નરપમાં જુદું જ તરી આવે છે. છે. તેમ પર્વો પણ ઘણું છે. પરંતુ તેમાં પર્વની તેલ કેઈ પર્વ આવી શકતું નથી. પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. એની વિધિપૂર્વક આ પર્વની આરાધના અશુભ અનુબંધને આ કરેલી આરાધના ઇછિત અનેક આત્મિક તેડી નાંખે છે. એને નિષ્ઠાવાન આરાધક લાભ આપે છે. મોક્ષસુખ આપવાનું શ્રેષ્ઠ અભિનવ શાંતિને પામે છે. આ પર્વારાસામર્થ્ય આ પર્વ ધરાવે છે!
ધનથી બંધાયેલું પુણય ભાવ પ્રાણેનું પિષક (૪) શ્રી કલપસૂત્રની ઉપમા : બને છે, આ પર્વના અમારિ પ્રવર્તાનાદિ સર્વસૂત્રોમાં શ્રી કલ્પસૂત્ર શ્રેષ્ઠ છે. કેવલ- પાંચ કર્તવ્યના પાલનથી પુણ્યની ભરતી અને જ્ઞાની મહાપુરુષ પણ એને મહિમા ગાઈ માદિ ધર્મથી પાપની ઓટ આવે છે. પંચમ શકે તેમ નથી. એ જ રીતે પર્યુષણ પર્વને કાળના છ માટે પુનું પિષણ અને મહિમા પણ કેવલજ્ઞાની ગાઈ શકે તેમ નથી. પાપનું શોષણ કરનાર આ જઅનુપમપર્વ છે.