Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક છે
ભગવાન પાસે શું મંગાય અને શું ન મંગાય તે ખબર નથી ? ભગવાન પાસે છે તે મિક્ષ મંગાય, મેક્ષ માટે સાધુપણું જ મંગાય, તે વિના બીજું કાંઈ ન મંગાય છે. 8 રેજ પ્રાર્થના સૂત્ર-શ્રી જ્યવયરાય સૂત્ર બેલે છે ને ? તેમાં શું માગે છે ? પહેલી છે
જ માગણી છે “ભવનિ ', ભવનિર્વેદ એટલે શું ? સુખમય સંસારથી ભાગી છૂટ... 8 8 વાની ભાવના તેનું નામ ભવનિ ! તે સાચું છે કે બનાવટી છે? તમે જે માગે છે તે છો તે ય તમારે જોઈતું નથી ને? ભવનિર્વેદ માગે તે માર્ગનુસારિતા માગે. માર્ગાનુસારી છે
હેય તે અનીતિ કરે ? આજીવિકાનું સાધન હેય તે ધંધે કરે ? તે જીવ કદાચ ધંધે છે ' કરતે હેય તે માને કે હું અકરમી છું; લેભી છું, સંતેષ આવતો નથી માટે ધંધે છે છે કરું છું. બાકી આ કાળમાં તે ધધ પણ કરવા જે નથી તેમ તે બોલે. આવા જીવને છે
પૂછનારે પણ ધર્મ પામી જાય. આ બધું ન સમજાય તેવું નથી, પણ તમારે સમજવું જ નથી. 8
ભગવાનની વાત ઉપર, ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા થઇ છે કે નથી થઇ ? સમકિત ગમે છે. છે અને ભગવાનની આજ્ઞા સમજવાની કે માનવાની ઈચ્છા નથી થતી તેમ બેલે તે ચાલે? આ છે
બધા સમજવા આવતા હતા તે ક્યારના ય સમજી ગયા હોત ! પણ સમજવા નથી છે આવતા પણ હાજી... હાજી કરવા આવે છે. આ બધા કહે કે- પાપના વેગે ઘરમાં છે રહ્યા છીએ તે મને આનંદ થાય છે
પ્ર નથી આવતા તેની ટીશ હેય કે અહીં આવે તેની ય ટીકા હેય ? ૧ ઉ. પરીક્ષામાં નાપાસ થાય તેની ટીકા થાય કે સ્કૂલમાં જાય તેની ટીકા થાય? જે સ્કૂલમાં છે છે જ ન જાય તેની ટીકા શું થાય? જે અહીં નથી આવતા તેને તે ધમી જ માનતા નથી.
- જે શ્રીમંતને ધમ જ ગમતું નથી તે તે નામના જૈન છે. નવકારશીના હક છે છે ભગવે તેને દંડ ભેગવવું પડશે. ધર્મ ગમે નહિ અને જમવા જાય તે બને ? નવ- 8
કારથી નવકાર ગણે તેને માટે છે. શ્રી નવકારમંત્ર ગણે તે શું માનતે હેય છે છે. શ્રી અરિહંત પરમાત્મા કોણ થાય ? બધાને મોક્ષે જ મોકલવાની ભાવના હોય તે છે
શ્રી અરિહંત પરમાત્મા થાય. જેટલા શ્રી અરિહંત પરમાત્મા થયા તે બધા કહી ગયા છે કે-આ સંસાર દુઃખરૂપ છે, દુખફલક છે અને દુઃખાનું બંધી છે. તમારે જે સુખ છે જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. મેક્ષ કયારે છે
મળે ? સાધુપણું લે અને તેનું બરાબર પાલન કરે છે. ધર્મ જ સાધુપણું છે. શ્રાવક. { ધર્મ તે ધર્મધર્મ છે. તેમાં ધર્મ સરસવ જેટલું અને અધમ મેરુ જેટલો છે. સમ- 8
કિતીનું મરણ તે બાલમરચું છે, દેશવિરતિવરનું મરણ તે બાલપંડિત મરણ છે અને આ - સાધુનું મરણ તે પંડિત મરણ છે. તમે સાધુપણું ય નથી પામ્યા, શ્રાવકપણું છે