Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૭૭૮૧
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ) 6 લાગે, તેમાં મજા આવે, દુખ પણ ન થાય તે પાપને ઉદય છે તે માટે ભાગ 1 છે માનતે નથી. છે દેખા-દેખી-લાલચથી ભગવાનની સેવા થઈ જાય પણ તેમની આજ્ઞાને વિચાર સરખો હું ન આવે તે ચાલે? જેની સેવા કરીએ, તે શા માટે કરીએ, તેણે શું કહ્યું તેને વિચાર પણ B ન કરે તે દુનિયામાં પણ કે કહેવાય? આજે લેભીયા બહુ વધી ગયા છે. તેમને તે છે છે મંદિરને પણ બજાર કરી નાંખ્યું. મંદિર બજાર છે? લખે રૂપિયા ખપી પુણ્યવાને ?
મંદિર બંધાવે અને જે ખબર પડે કે-મારે ત્યાં ભિખારી આવે છે, પુણ્ય મેળવી છે છે નરકમાં જવાના છે-તે ડાહ્યો માણસ મદિર બંધાવે? સંસારની પુણ્યથી મલતી સુખ- ૧ 8 સામગ્રી સારી લાગે, મજા આવે ત્યારે મારો ભયંકર પાપેદય છે તેમ લા છે તેને ભગ- 3 { વાનનાં દર્શન-પૂજન ફળ્યા કહેવાય. પાપાનુબંધી પુણ્યવાળા છ સંસારમ મજેથી રહે? છે
તમારી પેઢી ઉપર જ આવે, માલ-સામાન લેંશાવે અને ખરીદ કાંઈ ન કરે તે છે છે કેટલા વેપારી તેને પછી આવવા દે? “મશ્કરી કરવા આવે છે? શું ધાર્યું છે?' તેમ કહે છે છે કે નહિ ! સુખની સામગ્રી સારી લાગે તે પાપોદય ન લાગે, તેમાં મઝા જ ભાવે તે મહા છે પદય છે તેમ ન લાગે તેવા છે તે ધર્મ પામવા ય લાયક નથી, જે તે બહુ
જુલમ થઈ ગયેલ છે. સાધુ પણ કહે કે-“આ આ કરે તે આવું આવું મલશે તે તે બધું ! મૂકીને શું કામ આવ્યા? જે સુખને મૂકીને આવ્યા તે સુખને માટે જ ધમ કરવાનું છે જ કહે તે શ્રોતાએ ધર્મ પામે ખરા?
જગતમાં જેટલું સારું તે બધું પુણ્યથી મળે. તે પુણ્યધર્મથી થાય–આટલું છે R કહી અટકી જાય તેને ઉન્માર્ગદશક કહ્યો છે. જગતની સારામાં સારી સુખ સામગ્રી છે ધર્મથી જ મળે. ઊંચામાં ઊંચા દેવલેક ધર્માત્મા માટે જ રીઝર્વ છે પણ તેના માટે છે ધર્મ કરાય જ નહિ-આ વાત ઉપદેશકે આવા કાળમાં તે ભારપૂર્વક સમજાવવી જ જોઈએ. ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરે. તેને ઊંચુ પુણ્ય બંધાય અને તે પુણ્યના છે. કાળમાં પણ તે સામગ્રી ઉપર રાગ ન થાય તેવી સમજ મલે.
આ યાત્મ પેદા થાય તેને આત્માના હિત માટે સારું કરવાનું મને થાય. તેને છે જ દરેક પ્રવૃત્તિમાં મારા આત્માનું અહિત ન થાય તે ચિંતા પ્રધાન હેય. જે હું ભૂલું ! છે તે મારે ફરી ભટકવું પડે તેમ થયા કરે. આજના ક્રિયા કરનારા ઈરાદાપૂર્વક બેટી . કરનાર છે, વિધિ જાણવાને ખપ જ નથી. સામાયિક ઊભા ઊભા લેવું જોઈએ, તે ન માટે ચરવળ જોઈએ. પણ તમારે કટાસણા વગર ન ચાલે, ચરવળા વગ ૨ ચાલે-તે છે સિધાંત ખરે ને? શાસ્ત્ર કહે છે કે, કટાસણુ વગર ચાલે, ચરવાળા વા.૨ ન ચાલે. ? | તમારી બહુમતિ ખરી ને ? શાસ્ત્રની વાત ઘણા બેલતા નથી અને કેક બેલે તે તમે !